ETV Bharat / bharat

Corona breaks Record in Bihar: બિહારમાં મહામારીએ કાળો કહેર વર્તાવ્યો, NMCHના 84 ડોક્ટર સંક્રમિત

બિહારમાં કોરોના વિસ્ફોટ થઈ રહ્યો (Corona breaks Record in Bihar) છે. સામાન્ય લોકોની સાથે સાથે હવે તો ડોક્ટર્સ પણ કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. NMCHમાં 84 ડોક્ટર કોરોના સંક્રમિત (NMCH Doctors tested Corona positive in Bihar) થયા છે.

author img

By

Published : Jan 3, 2022, 11:47 AM IST

Corona breaks Record in Bihar: બિહારમાં કોરોનાના નવા 352 કેસ નોંધાયા, NMCHના 84 ડોક્ટર પણ કોરોના સંક્રમિત
Corona breaks Record in Bihar: બિહારમાં કોરોનાના નવા 352 કેસ નોંધાયા, NMCHના 84 ડોક્ટર પણ કોરોના સંક્રમિત

પટનાઃ બિહારમાં કોરોના વાઈરસ બેકાબૂ (Corona breaks Record in Bihar) થઈ રહ્યો છે. બિહારમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના (Corona Cases in Bihar) નવા 352 કેસ નોંધાયા છે. તાજા કેસમાં પટનામાં સૌથી વધુ 142 કેસ અને બીજા નંબર પર ગયા જિલ્લામાં 110 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. નાલંદા મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં ડોક્ટર કોરોના પોઝિટિવ (NMCH Doctors tested Corona positive in Bihar) થયા છે. 194 સિનિયર જૂનિયર ડોક્ટર્સનો RT-PCR ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો, જેમાંથી 84 ડોક્ટર કોરોના પોઝિટિવ હોવાનું જણાયું હતું. આ સાથે જ સમગ્ર બિહારમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે.

બિહારમાં કોરોના

બિહારના આરોગ્ય વિભાગના (Bihar Health Department on Corona)મતે, ઓરંગાબાદ-બાંકામાં 4, બેગુસરાયમાં 1, ભાગલપુરમાં 3, ભોજપુર અને દરભંગામાં 2, ગોપાલગંજ અને કૈમુરમાં 1, જમુઈમાં 6, જહાનાબાદમાં 13, ખગડિયામાં 6, કિસનગંજમાં 1, લખીસરાયમાં 7, મધુબનીમાં 2, મુંગરમાં 13, મુઝફ્ફરપુરમાં 5, નાલંદા અને નવાદામાં 2-2, પૂર્ણિયામાં 2, સહરસામાં 5, સમસ્તીપુરમાં 4, સારણમાં 3, સીતામઢીમાં 1, સિવાનમાં 2, સુપૌલમાં 1 વૈશાલીમાં 3, પશ્ચિમ ચંપારણમાં 2 અને 2 લોકો અન્ય રાજ્યોમાં લેવામાં આવેલા સેમ્પલમાં કોરોના પોઝિટિવ આવ્યા છે.

મુઝફ્ફરપુરમાં એક અધિકારી કોરોના સંક્રમિત

મુઝફ્ફરપુરમાં સ્માર્ટ સિટી પ્રાઈવેટ લિમિટેડના એક વરિષ્ઠ અધિકારી પણ કોરોના પોઝિટિવ (Corona Cases in Bihar) આવ્યા છે. 2 દિવસ પહેલા એક અધિકારીએ સ્માર્ટ સિટીની એક બેઠક યોજી હતી, જેમાં નગર નિગમના તમામ મોટા અધિકારીઓ અને મેયર ઉપસ્થિત રહ્યા હતા. અધિકારી કોરોના પોઝિટિવ થયા પછી હવે નગર નિગમના તમામ કર્મચારીઓનો રેન્ડમ કોરોના ટેસ્ટ કરાવવામાં આવશે. અત્યારે તમામ લોકોને હોમ ક્વોરન્ટિન રહેવાની સલાહ આપવામાં આવી છે. મુઝફ્ફરપુરના સિવિલ સર્જન ડો. વિનયકુમાર શર્માએ જણાવ્યું હતું કે, મુઝફ્ફરપુરમાં 27 કોરોના સંક્રમિત છે, જેનો RT-PCR ટેસ્ટ ટૂંક જ સમયમાં કરવામાં આવશે. અત્યારે અધિકારીના કોરોના સંક્રમિત થયા પછી જ નિગમ કર્મચારીઓમાં ચિંતા છે.

આ પણ વાંચો- Child Vaccination In guajarat 2022: બનાસકાંઠામાં આવતીકાલથી બાળકોને રસિ આપવાનો શુભારંભ કરાશે

AIIMSમાં ડોક્ટર કોરોના સંક્રમિત

AIIMS પટનાના 2 ડોક્ટર્સ પણ કોરોના સંક્રમિત થયા છે. અધિકારીઓએ તેમના સેમ્પલ લઈને જિનોમ સિક્વેન્સિંગ માટે દિલ્હી મોકલ્યા છે. આ તમામની વચ્ચે બિહાર આરોગ્ય વિભાગે પટનામાં આઈસોલેશન સેન્ટર બનાવ્યા છે. પાટલીપુત્ર અશોકા હોટેલમાં 152 બેડ, પાટલીપુત્ર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં 112 બેડ, મિત્તન ઘાટમાં 25 બેડ અને કંગન ઘાટમાં 200 બેડ ઉપલબ્ધ છે. આરોગ્ય પ્રધાન મંગલ પાંડેએ દાવો કર્યો હતો કે, પટનામાં દરેક દિવસે 63 કેન્દ્ર પર 6,000 RT-PCR ટેસ્ટ કરવામાં આવે છે. સંબંધિત જિલ્લાઓમાં જિલ્લા મેજિસ્ટ્રેટ, સિવિલ સર્જનને રાજ્યમાં પરીક્ષણ અને વેક્સિનેશનમાં તેજી લાવવા માટે કહેવામાં આવ્યું છે.

આ પણ વાંચો- Rajkot Vaccination Drive: બાળકો ભણાવા હોય તો પહેલા પોતે વેક્સિન મુકાવો...

સાસારામ સદર હોસ્પિટલમાં કોરોના

સાસારામ સદર હોસ્પિટલના એક ડોક્ટર પણ રવિવારે કોરોના સંક્રમિત (Corona Cases in Bihar) આવ્યા છે. ત્યારબાદ પરિસરમાં હડકંપ મચ્યો છે. તમામ ડોક્ટર્સ અને સ્ટાફનો કોરોના ટેસ્ટ (NMCH Doctors tested Corona positive in Bihar) કરાવવામાં આવી રહ્યો છે. મળતી માહિતી અનુસાર, સદર હોસ્પિટલના ટ્રોમા સેન્ટર પર તહેનાત એક ડોક્ટરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ડેપ્યુટી સુપરિન્ટન્ડન્ટ ડોક્ટર ભગવાનસિંહે જણાવ્યું હતું કે, એખ ઓર્થોપેડિટ સર્જનનો એન્ટિજન ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. હેવ તેમનો RT-PCR ટેસ્ટ થશે. તેમના સંપર્કમાં આવેલા તમામ લોકોનો ટેસ્ટ કરાવવામાં આવી રહ્યો છે. ટ્રોમા સેન્ટરની સાથે સદર હોસ્પિટલને સેનિટાઈઝ કરાવવામાં આવી રહી છે. અહીં દાખલ દર્દીઓનો પણ કોરોના ટેસ્ટ થશે.

પટનાઃ બિહારમાં કોરોના વાઈરસ બેકાબૂ (Corona breaks Record in Bihar) થઈ રહ્યો છે. બિહારમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના (Corona Cases in Bihar) નવા 352 કેસ નોંધાયા છે. તાજા કેસમાં પટનામાં સૌથી વધુ 142 કેસ અને બીજા નંબર પર ગયા જિલ્લામાં 110 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. નાલંદા મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં ડોક્ટર કોરોના પોઝિટિવ (NMCH Doctors tested Corona positive in Bihar) થયા છે. 194 સિનિયર જૂનિયર ડોક્ટર્સનો RT-PCR ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો, જેમાંથી 84 ડોક્ટર કોરોના પોઝિટિવ હોવાનું જણાયું હતું. આ સાથે જ સમગ્ર બિહારમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે.

બિહારમાં કોરોના

બિહારના આરોગ્ય વિભાગના (Bihar Health Department on Corona)મતે, ઓરંગાબાદ-બાંકામાં 4, બેગુસરાયમાં 1, ભાગલપુરમાં 3, ભોજપુર અને દરભંગામાં 2, ગોપાલગંજ અને કૈમુરમાં 1, જમુઈમાં 6, જહાનાબાદમાં 13, ખગડિયામાં 6, કિસનગંજમાં 1, લખીસરાયમાં 7, મધુબનીમાં 2, મુંગરમાં 13, મુઝફ્ફરપુરમાં 5, નાલંદા અને નવાદામાં 2-2, પૂર્ણિયામાં 2, સહરસામાં 5, સમસ્તીપુરમાં 4, સારણમાં 3, સીતામઢીમાં 1, સિવાનમાં 2, સુપૌલમાં 1 વૈશાલીમાં 3, પશ્ચિમ ચંપારણમાં 2 અને 2 લોકો અન્ય રાજ્યોમાં લેવામાં આવેલા સેમ્પલમાં કોરોના પોઝિટિવ આવ્યા છે.

મુઝફ્ફરપુરમાં એક અધિકારી કોરોના સંક્રમિત

મુઝફ્ફરપુરમાં સ્માર્ટ સિટી પ્રાઈવેટ લિમિટેડના એક વરિષ્ઠ અધિકારી પણ કોરોના પોઝિટિવ (Corona Cases in Bihar) આવ્યા છે. 2 દિવસ પહેલા એક અધિકારીએ સ્માર્ટ સિટીની એક બેઠક યોજી હતી, જેમાં નગર નિગમના તમામ મોટા અધિકારીઓ અને મેયર ઉપસ્થિત રહ્યા હતા. અધિકારી કોરોના પોઝિટિવ થયા પછી હવે નગર નિગમના તમામ કર્મચારીઓનો રેન્ડમ કોરોના ટેસ્ટ કરાવવામાં આવશે. અત્યારે તમામ લોકોને હોમ ક્વોરન્ટિન રહેવાની સલાહ આપવામાં આવી છે. મુઝફ્ફરપુરના સિવિલ સર્જન ડો. વિનયકુમાર શર્માએ જણાવ્યું હતું કે, મુઝફ્ફરપુરમાં 27 કોરોના સંક્રમિત છે, જેનો RT-PCR ટેસ્ટ ટૂંક જ સમયમાં કરવામાં આવશે. અત્યારે અધિકારીના કોરોના સંક્રમિત થયા પછી જ નિગમ કર્મચારીઓમાં ચિંતા છે.

આ પણ વાંચો- Child Vaccination In guajarat 2022: બનાસકાંઠામાં આવતીકાલથી બાળકોને રસિ આપવાનો શુભારંભ કરાશે

AIIMSમાં ડોક્ટર કોરોના સંક્રમિત

AIIMS પટનાના 2 ડોક્ટર્સ પણ કોરોના સંક્રમિત થયા છે. અધિકારીઓએ તેમના સેમ્પલ લઈને જિનોમ સિક્વેન્સિંગ માટે દિલ્હી મોકલ્યા છે. આ તમામની વચ્ચે બિહાર આરોગ્ય વિભાગે પટનામાં આઈસોલેશન સેન્ટર બનાવ્યા છે. પાટલીપુત્ર અશોકા હોટેલમાં 152 બેડ, પાટલીપુત્ર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં 112 બેડ, મિત્તન ઘાટમાં 25 બેડ અને કંગન ઘાટમાં 200 બેડ ઉપલબ્ધ છે. આરોગ્ય પ્રધાન મંગલ પાંડેએ દાવો કર્યો હતો કે, પટનામાં દરેક દિવસે 63 કેન્દ્ર પર 6,000 RT-PCR ટેસ્ટ કરવામાં આવે છે. સંબંધિત જિલ્લાઓમાં જિલ્લા મેજિસ્ટ્રેટ, સિવિલ સર્જનને રાજ્યમાં પરીક્ષણ અને વેક્સિનેશનમાં તેજી લાવવા માટે કહેવામાં આવ્યું છે.

આ પણ વાંચો- Rajkot Vaccination Drive: બાળકો ભણાવા હોય તો પહેલા પોતે વેક્સિન મુકાવો...

સાસારામ સદર હોસ્પિટલમાં કોરોના

સાસારામ સદર હોસ્પિટલના એક ડોક્ટર પણ રવિવારે કોરોના સંક્રમિત (Corona Cases in Bihar) આવ્યા છે. ત્યારબાદ પરિસરમાં હડકંપ મચ્યો છે. તમામ ડોક્ટર્સ અને સ્ટાફનો કોરોના ટેસ્ટ (NMCH Doctors tested Corona positive in Bihar) કરાવવામાં આવી રહ્યો છે. મળતી માહિતી અનુસાર, સદર હોસ્પિટલના ટ્રોમા સેન્ટર પર તહેનાત એક ડોક્ટરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ડેપ્યુટી સુપરિન્ટન્ડન્ટ ડોક્ટર ભગવાનસિંહે જણાવ્યું હતું કે, એખ ઓર્થોપેડિટ સર્જનનો એન્ટિજન ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. હેવ તેમનો RT-PCR ટેસ્ટ થશે. તેમના સંપર્કમાં આવેલા તમામ લોકોનો ટેસ્ટ કરાવવામાં આવી રહ્યો છે. ટ્રોમા સેન્ટરની સાથે સદર હોસ્પિટલને સેનિટાઈઝ કરાવવામાં આવી રહી છે. અહીં દાખલ દર્દીઓનો પણ કોરોના ટેસ્ટ થશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.