ETV Bharat / bharat

AQUARIUS Horoscope for the Day 17 August : જાણો કુંભ રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ...

author img

By

Published : Aug 17, 2021, 5:56 AM IST

AQUARIUS Horoscope for the Day 17 August : તમારો આખો દિવસ કેવો રહેશે? અભ્યાસ, પ્રેમ, લગ્ન, વ્યવસાય જેવા મોરચે ગ્રહોની સ્થિતિ કેવી રહેશે? દાંપત્ય જીવનમાં મુશ્કેલીથી રાહત મળશે? બાળકોને ભણવાનું મન થતું નથી, શું કરશો ઉપાય? શું આગામી સમયમાં વિદેશ પ્રવાસ કરવાની તક મળશે? તમારા જીવનસાથી સાથે સમય કેવી રીતે પસાર થશે? આવા બધા પ્રશ્નોના જવાબો જાણવા માટે, ETV Bharat પર વાંચો, આજનું રાશિફળ -

AQUARIUS Horoscope for the Day 17 August
AQUARIUS Horoscope for the Day 17 August

કુંભ (જાન્યુઆરી 21- ફેબ્રુઆરી 18) AQUARIUS :

આજનું રાશિફળ: આજે આપના પર ઉપરી અધિકારીઓ અને વડીલવર્ગની પણ કૃપા દૃષ્ટિ રહેશે. આપના દરેક કાર્યો સરળતાથી પાર પડતા લાગે, નોકરી- વ્‍યવસાયના ક્ષેત્રે પરિસ્થિતિ અનુકૂળ રહે. આપ માનસિક રીતે હળવાશ અનુભવશો. તંદુરસ્‍તી જળવાશે. માન- સન્‍માન વધે. ગૃહસ્‍થજીવનમાં આનંદની અનુભૂતિ કરશો.

સિંહ રાશિમાં સૂર્યનું ભ્રમણ : આજથી સૂર્યનું સિંહ રાશિમાં ભ્રમણ શરૂ થવાથી તમારા વેપારમાં વૃદ્ધિ થશે અને નફો પણ વધશે. તમારી કિર્તીમાં વધારો થશે. જોકે, સાથે જ તમારા દાંપત્યજીવનમાં તણાવ વધવાની શક્યતા પણ છે. આ સમય દરમિયાન તમે જેટલા મૌન રહેશો એટલું સારું રહેશે. તમે મૌન રહીને ઘણા વિવાદો ટાળી શકશો.

ઉપાય – માતા સરસ્વતીની ઉપાસના કરવી અને તેમને પીળા રંગના ફુલ અર્પણ કરવા.

સાપ્તાહિક રાશિફળ: પ્રગતિનો માર્ગ ખુલશે, વ્યસ્તતાને કારણે તક ગુમાવી શકાય છે.

Lucky Colour: Grey

Lucky Day: Tuesday

સપ્તાહનો ઉપાય : જરૂરિયાતમંદ વ્યક્તિને ખવડાવો

સાવધાની : કોઈપણ કામમાં બેદરકાર ન બનો

કુંભ (જાન્યુઆરી 21- ફેબ્રુઆરી 18) AQUARIUS :

આજનું રાશિફળ: આજે આપના પર ઉપરી અધિકારીઓ અને વડીલવર્ગની પણ કૃપા દૃષ્ટિ રહેશે. આપના દરેક કાર્યો સરળતાથી પાર પડતા લાગે, નોકરી- વ્‍યવસાયના ક્ષેત્રે પરિસ્થિતિ અનુકૂળ રહે. આપ માનસિક રીતે હળવાશ અનુભવશો. તંદુરસ્‍તી જળવાશે. માન- સન્‍માન વધે. ગૃહસ્‍થજીવનમાં આનંદની અનુભૂતિ કરશો.

સિંહ રાશિમાં સૂર્યનું ભ્રમણ : આજથી સૂર્યનું સિંહ રાશિમાં ભ્રમણ શરૂ થવાથી તમારા વેપારમાં વૃદ્ધિ થશે અને નફો પણ વધશે. તમારી કિર્તીમાં વધારો થશે. જોકે, સાથે જ તમારા દાંપત્યજીવનમાં તણાવ વધવાની શક્યતા પણ છે. આ સમય દરમિયાન તમે જેટલા મૌન રહેશો એટલું સારું રહેશે. તમે મૌન રહીને ઘણા વિવાદો ટાળી શકશો.

ઉપાય – માતા સરસ્વતીની ઉપાસના કરવી અને તેમને પીળા રંગના ફુલ અર્પણ કરવા.

સાપ્તાહિક રાશિફળ: પ્રગતિનો માર્ગ ખુલશે, વ્યસ્તતાને કારણે તક ગુમાવી શકાય છે.

Lucky Colour: Grey

Lucky Day: Tuesday

સપ્તાહનો ઉપાય : જરૂરિયાતમંદ વ્યક્તિને ખવડાવો

સાવધાની : કોઈપણ કામમાં બેદરકાર ન બનો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.