ETV Bharat / bharat

Ration Card ના નિયમોમાં મોટા ફેરફાર, જાણી લો નહીંતર રાશન મળવામાં આવી શકે છે મુશ્કેલી

author img

By

Published : Sep 5, 2021, 1:02 PM IST

રેશન કાર્ડધારકો માટે ખુશખબર છે. ‘વન નેશન વન રેશન કાર્ડ‘ હેઠળ હવે લાભાર્થીઓને સપ્ટેમ્બર મહિનામાં પોતાના પસંદના રાશન ડીલરને ત્યાંથી રાશન લઇ શકશે. જો કોટેદાર રાશન આપવાનો ઈન્કાર કરશે. તો તેની સામે કાર્યવાહી  કરવામાં આવશે.

Ration Card ના નિયમોમાં મોટા ફેરફાર, જાણી લો નહીંતર રાશન મળવામાં આવી શકે છે મુશ્કેલી
Ration Card ના નિયમોમાં મોટા ફેરફાર, જાણી લો નહીંતર રાશન મળવામાં આવી શકે છે મુશ્કેલી
  • રેશન કાર્ડધારકો માટે ખુશખબર
  • લાભાર્થીઓ પસંદના રાશન ડીલરને ત્યાંથી રાશન લઇ શકશે
  • કોટેદાર રાશન આપવાનો ઈન્કાર કરશે તો તેની સામે કાર્યવાહી

ન્યૂઝ ડેસ્ક: રેશન કાર્ડધારકો માટે ખુશખબર છે. ‘વન નેશન વન રેશન કાર્ડ‘ હેઠળ હવે લાભાર્થીઓને સપ્ટેમ્બર મહિનામાં પોતાના પસંદના રાશન ડીલરને ત્યાંથી રાશન લઇ શકશે એટલે હવે તમે રાશનનકટા ડીલરને પોતાની મરજી મુજબ બદલી શકો છો એના માટે સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, જો કોઈ વ્યક્તિ તમારી પાસે રેશન કાર્ડ લઇ રાશન લેવા આવે, પછી તે ત્યાંનો લાભાર્થી ન હોય તો પણ તેને રાશન આપવું પડશે. બીજા ડીલરના રાશન કાર્ડધારક પણ તમારી પાસે રાશન લેવા આવે તો તેને આપવું પડશે.

આ પણ વાંચો: નવસારીમાં રાશનકાર્ડ વગરના 7 હજારથી વધુ લોકોને રાશન કીટ અપાશે

લાભાર્થીઓ માટે સારા સમાચાર

હકીકતમાં, રાંચી જિલ્લા પુરવઠા અધિકારી અરવિંદ બિલ્લુંગ વતી જિલ્લાના તમામ રેશનકાર્ડ ધારકોને સૂચનાઓ આપવામાં આવી છે. રાશન ઉપાડનારા કાર્ડ ધારકોની એક સમસ્યા એ છે કે, કેટલાક રાશન ડીલરો ખૂબ જ મનસ્વી હોય છે પરંતુ હવે આ વ્યવસ્થા બહાલ થયા બાદ હવે લાભાર્થીઓ પાસે વિકલ્પ હશે કે, તેઓ આવા ડીલરો પાસેથી રાશન લેવાનું બંધ કરી દે છે.

આ પણ વાંચો: ‘વન નેશન વન કાર્ડ’ સેવા શરૂ થશે, રાશન કાર્ડ દ્વારા દરેક રાજ્યમાંથી રાશન મેળવી શકાશે

લાભાર્થી કોઈ પણ દુકાનમાંથી રાશન લઇ શક્શે

આ વ્યવસ્થા હેઠળ, જો તેના નિયુક્ત લાભાર્થીઓ કરતાં વધુ લાભાર્થીઓ રાશન મેળવવા માટે કોઈપણ એક રેશન ડીલર પાસે પહોંચે, તો આવા વેપારીને જિલ્લા વહીવટીતંત્રના પુરવઠા વિભાગ દ્વારા રાશન આપવામાં આવશે, જેથી દરેકને સરળતાથી રાશન મળી શકે. આ આદેશ જારી કર્યા બાદ જો કોઈ કોટેદાર રાશન આપવાનો ઈન્કાર કરશે. તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. ખરેખર, ઘણી વખત રાશનની દુકાનમાં અનેક પ્રકારની વિક્ષેપ જોવા મળે છે. આવી સ્થિતિમાં, જો લાભાર્થી કોઈ ચોક્કસ રાશનની દુકાનમાંથી રાશન લેવા માગે છે, તો તેને સત્તાવાર રીતે મંજૂરી આપવામાં આવશે.

  • રેશન કાર્ડધારકો માટે ખુશખબર
  • લાભાર્થીઓ પસંદના રાશન ડીલરને ત્યાંથી રાશન લઇ શકશે
  • કોટેદાર રાશન આપવાનો ઈન્કાર કરશે તો તેની સામે કાર્યવાહી

ન્યૂઝ ડેસ્ક: રેશન કાર્ડધારકો માટે ખુશખબર છે. ‘વન નેશન વન રેશન કાર્ડ‘ હેઠળ હવે લાભાર્થીઓને સપ્ટેમ્બર મહિનામાં પોતાના પસંદના રાશન ડીલરને ત્યાંથી રાશન લઇ શકશે એટલે હવે તમે રાશનનકટા ડીલરને પોતાની મરજી મુજબ બદલી શકો છો એના માટે સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, જો કોઈ વ્યક્તિ તમારી પાસે રેશન કાર્ડ લઇ રાશન લેવા આવે, પછી તે ત્યાંનો લાભાર્થી ન હોય તો પણ તેને રાશન આપવું પડશે. બીજા ડીલરના રાશન કાર્ડધારક પણ તમારી પાસે રાશન લેવા આવે તો તેને આપવું પડશે.

આ પણ વાંચો: નવસારીમાં રાશનકાર્ડ વગરના 7 હજારથી વધુ લોકોને રાશન કીટ અપાશે

લાભાર્થીઓ માટે સારા સમાચાર

હકીકતમાં, રાંચી જિલ્લા પુરવઠા અધિકારી અરવિંદ બિલ્લુંગ વતી જિલ્લાના તમામ રેશનકાર્ડ ધારકોને સૂચનાઓ આપવામાં આવી છે. રાશન ઉપાડનારા કાર્ડ ધારકોની એક સમસ્યા એ છે કે, કેટલાક રાશન ડીલરો ખૂબ જ મનસ્વી હોય છે પરંતુ હવે આ વ્યવસ્થા બહાલ થયા બાદ હવે લાભાર્થીઓ પાસે વિકલ્પ હશે કે, તેઓ આવા ડીલરો પાસેથી રાશન લેવાનું બંધ કરી દે છે.

આ પણ વાંચો: ‘વન નેશન વન કાર્ડ’ સેવા શરૂ થશે, રાશન કાર્ડ દ્વારા દરેક રાજ્યમાંથી રાશન મેળવી શકાશે

લાભાર્થી કોઈ પણ દુકાનમાંથી રાશન લઇ શક્શે

આ વ્યવસ્થા હેઠળ, જો તેના નિયુક્ત લાભાર્થીઓ કરતાં વધુ લાભાર્થીઓ રાશન મેળવવા માટે કોઈપણ એક રેશન ડીલર પાસે પહોંચે, તો આવા વેપારીને જિલ્લા વહીવટીતંત્રના પુરવઠા વિભાગ દ્વારા રાશન આપવામાં આવશે, જેથી દરેકને સરળતાથી રાશન મળી શકે. આ આદેશ જારી કર્યા બાદ જો કોઈ કોટેદાર રાશન આપવાનો ઈન્કાર કરશે. તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. ખરેખર, ઘણી વખત રાશનની દુકાનમાં અનેક પ્રકારની વિક્ષેપ જોવા મળે છે. આવી સ્થિતિમાં, જો લાભાર્થી કોઈ ચોક્કસ રાશનની દુકાનમાંથી રાશન લેવા માગે છે, તો તેને સત્તાવાર રીતે મંજૂરી આપવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.