ETV Bharat / bharat

લોકડાઉન: યોગીએ કહ્યું-પોલીસ કર્મીઓ પર હુમલો કરનાર પર ‘રાસુકા’ હેઠળ કડક કાર્યવાહી

author img

By

Published : Apr 3, 2020, 4:01 PM IST

ઉત્તર પ્રદેશમાં લોકડાઉન સમયે પોલિસ કર્મીઓ સાથે મારપીટ કરનારાઓ પર NSA હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે આ કેસ મામલે જાણકારી આપી હતી.

લોકડાઉન : યોગીએ કહ્યું-પોલીસ કર્મીઓ પર હુમલો કરનાર પર રાસુકા હેઠળ કડક કાર્યવાહીલોકડાઉન : યોગીએ કહ્યું-પોલીસ કર્મીઓ પર હુમલો કરનાર પર રાસુકા હેઠળ કડક કાર્યવાહી
લોકડાઉન : યોગીએ કહ્યું-પોલીસ કર્મીઓ પર હુમલો કરનાર પર રાસુકા હેઠળ કડક કાર્યવાહી

લખનઉં: લોકડાઉનના સમયે ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારમાં પોલીસ સાથે મારામારીની ઘટના સામે આવ્યા બાદ મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે હવે તેવા શખ્સો પર રાષ્ટ્રીય સુરક્ષા કાયદા હેઠળ કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. સીએમ યોગીએ અધિકારીઓેને આદેશ આપ્યો છે કે પ્રદેશમાં કોઇ પણ સ્થાને પોલીસ કર્મચારીઓ સાથે મારપીટના કેસમાં તે તમામ લોકો પર NSA હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.

  • UPसरकार ने निर्देश दिया है कि​ क्वारंटाइन में रखे गए तबलीगी ज़मात कार्यक्रम में शामिल लोगों के इलाज और सुरक्षा में महिला स्वास्थ्य कर्मी और महिला पुलिसकर्मियों को तैनात नहीं किया जाएगा,MMGअस्पताल स्टाफ ने कार्यक्रम में शामिल लोगों के नर्सों के साथ दुर्व्यवहार करने की शिकायत की थी

    — ANI_HindiNews (@AHindinews) April 3, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

સીએમ યોગીએ શુક્રવારે સરકારી રહેઠાણ પર એક બેઠક બોલાવી હતી. તે સમયે તેઓએ કહ્યું કે આપણે કરોનાને માત આપવી પડશે. જેના પગલે આપણે આવનારા પડકારનો સામનો કરવો પડશે, જેથી રાજ્યના લોકોની સલામત રાખી શકીએ.

  • ये ना कानून को मानेंगे,ना व्यवस्था को मानेंगे,ये मानवता के दुश्मन हैं। जो इन्होंने महिला स्वास्थ्यकर्मियों के साथ किया है वो जघन्य अपराध है।इन पर राष्ट्रीय सुरक्षा कानून(NSA) लगाया जा रहा है,हम इन्हें छोड़ेंगे नहीं- नर्सों के साथ दुर्व्यवहार पर यूपी CM योगी आदित्यनाथ (फाइल फोटो) pic.twitter.com/yNrqeCNa8M

    — ANI_HindiNews (@AHindinews) April 3, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

મુખ્ય પ્રધાન આદિત્યનાથે વધુમાં જણાવ્યું કે લોકોના સહયોગથી પ્રદેશ કોઇ પણ પરિસ્થિતિ સામે લડવા માટે તૈયાર છે. આત્મનિર્ભર માટે અમે ફંડ પણ બનાવ્યું છે. આ ફંડમાં શિક્ષકોએ પહેલા યોગદાન આપ્યું હતું. જ્યારે ગાઝિયાદબાદની ઘટનાને લઇ સીએમ યોગીએ કહ્યું કે જે લોકોએ આ નફટાઇ કરી છે તેના વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.

લખનઉં: લોકડાઉનના સમયે ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારમાં પોલીસ સાથે મારામારીની ઘટના સામે આવ્યા બાદ મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે હવે તેવા શખ્સો પર રાષ્ટ્રીય સુરક્ષા કાયદા હેઠળ કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. સીએમ યોગીએ અધિકારીઓેને આદેશ આપ્યો છે કે પ્રદેશમાં કોઇ પણ સ્થાને પોલીસ કર્મચારીઓ સાથે મારપીટના કેસમાં તે તમામ લોકો પર NSA હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.

  • UPसरकार ने निर्देश दिया है कि​ क्वारंटाइन में रखे गए तबलीगी ज़मात कार्यक्रम में शामिल लोगों के इलाज और सुरक्षा में महिला स्वास्थ्य कर्मी और महिला पुलिसकर्मियों को तैनात नहीं किया जाएगा,MMGअस्पताल स्टाफ ने कार्यक्रम में शामिल लोगों के नर्सों के साथ दुर्व्यवहार करने की शिकायत की थी

    — ANI_HindiNews (@AHindinews) April 3, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

સીએમ યોગીએ શુક્રવારે સરકારી રહેઠાણ પર એક બેઠક બોલાવી હતી. તે સમયે તેઓએ કહ્યું કે આપણે કરોનાને માત આપવી પડશે. જેના પગલે આપણે આવનારા પડકારનો સામનો કરવો પડશે, જેથી રાજ્યના લોકોની સલામત રાખી શકીએ.

  • ये ना कानून को मानेंगे,ना व्यवस्था को मानेंगे,ये मानवता के दुश्मन हैं। जो इन्होंने महिला स्वास्थ्यकर्मियों के साथ किया है वो जघन्य अपराध है।इन पर राष्ट्रीय सुरक्षा कानून(NSA) लगाया जा रहा है,हम इन्हें छोड़ेंगे नहीं- नर्सों के साथ दुर्व्यवहार पर यूपी CM योगी आदित्यनाथ (फाइल फोटो) pic.twitter.com/yNrqeCNa8M

    — ANI_HindiNews (@AHindinews) April 3, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

મુખ્ય પ્રધાન આદિત્યનાથે વધુમાં જણાવ્યું કે લોકોના સહયોગથી પ્રદેશ કોઇ પણ પરિસ્થિતિ સામે લડવા માટે તૈયાર છે. આત્મનિર્ભર માટે અમે ફંડ પણ બનાવ્યું છે. આ ફંડમાં શિક્ષકોએ પહેલા યોગદાન આપ્યું હતું. જ્યારે ગાઝિયાદબાદની ઘટનાને લઇ સીએમ યોગીએ કહ્યું કે જે લોકોએ આ નફટાઇ કરી છે તેના વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.