ETV Bharat / bharat

UPના મુખ્ય પ્રધાન પહોંચશે સોનભદ્ર, પીડિત પરિવારો સાથે કરશે મુલાકાત

લખનઉઃ ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ રવિવારે સોનભદ્રની મુલાકાત લેશે. અહીં તેઓ સામૂહિક હત્યાકાંડના પીડિત પરિવારોની મુલાકાત કરશે.

author img

By

Published : Jul 21, 2019, 9:27 AM IST

મોડે મોડે મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ પહોંચશે સોનભદ્ર, પીડિત પરિવારો સાથે કરશે મુલાકાત

રાજ્ય સરકારના અધિકારીએ મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથની આ મુલાકાત અંગે માહિતી આપી છે. અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, સોનભદ્રના ઘેરાવલ તહસીલ સ્થિત ઉમ્ભા-સપહી ગામ પહોંચી સવારે 11ઃ45 કલાકે મૃતકોના પરિવારજનોને મળશે. બાદમાં તેઓ ઘાયલોને મળી તેમના ખબર-અંતર પૂછશે અને ૂબપોરે જિલ્લા કલેક્ટર કચેરી ખાતેથી પત્રકાર પરિષદ સંબોધશે.

કોંગ્રેસે સોનભદ્રની ઘટના માટે યોગી સરકારને આડે હાથ લીધી છે. કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ સંવાદદાતાઓને કહ્યું કે, સોનભદ્ર હત્યાકાંડ દેશના ગરીબ અને ખેડૂતોની વિરૂદ્ધ છે. તેમણે કહ્યું કે પીડિતોને ન્યાય આપવાની બદલે અજય સિંહ ઉર્ફે આદિત્યનાથની સરકાર વિપક્ષી નેતાઓ પાછળ પડી ગઈ છે.

શુક્રવારે સોનભદ્ર હત્યાકાંડના પીડિતોને મળવા પહોંચેલી પ્રિયંકા ગાંધીને શુક્રવારે ઘટનાસ્થળ પર રોકવામાં આવ્યા હતા. બાદમાં તેમણે મિર્ઝાપુરના ચુનાર ગેસ્ટ હાઉસમાં લઈ જવાયા જ્યાં શનિવારે તેમણે પીડિત પરિવારોની મુલાકાત લીધી હતી. પ્રિયંકા જમીન પર બેસી પીડિતોની વ્યથા સાંભળતા નજરે પડ્યા હતા.

ગ્રામ પ્રધાન યજ્ઞદત્તના સમર્થકો અને ગોંડ આદિવાસીઓ વચ્ચે ઘોરાવલ ભૂમિ વિવાદને સંદર્ભે બુધવારે થયેલા સંઘર્ષમાં 10 લોકોની હત્યા કરવામાં આવી હતી. જ્યારે 28 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. પોલીસે આ ઘટનામાં મુખ્ય આરોપી પ્રધાન અને તેના ભત્રીજા સહિત અનેકની ધરપકડ કરી છે. તેમજ ઘટનાની તપાસ ચાલી રહી છે.

રાજ્ય સરકારના અધિકારીએ મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથની આ મુલાકાત અંગે માહિતી આપી છે. અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, સોનભદ્રના ઘેરાવલ તહસીલ સ્થિત ઉમ્ભા-સપહી ગામ પહોંચી સવારે 11ઃ45 કલાકે મૃતકોના પરિવારજનોને મળશે. બાદમાં તેઓ ઘાયલોને મળી તેમના ખબર-અંતર પૂછશે અને ૂબપોરે જિલ્લા કલેક્ટર કચેરી ખાતેથી પત્રકાર પરિષદ સંબોધશે.

કોંગ્રેસે સોનભદ્રની ઘટના માટે યોગી સરકારને આડે હાથ લીધી છે. કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ સંવાદદાતાઓને કહ્યું કે, સોનભદ્ર હત્યાકાંડ દેશના ગરીબ અને ખેડૂતોની વિરૂદ્ધ છે. તેમણે કહ્યું કે પીડિતોને ન્યાય આપવાની બદલે અજય સિંહ ઉર્ફે આદિત્યનાથની સરકાર વિપક્ષી નેતાઓ પાછળ પડી ગઈ છે.

શુક્રવારે સોનભદ્ર હત્યાકાંડના પીડિતોને મળવા પહોંચેલી પ્રિયંકા ગાંધીને શુક્રવારે ઘટનાસ્થળ પર રોકવામાં આવ્યા હતા. બાદમાં તેમણે મિર્ઝાપુરના ચુનાર ગેસ્ટ હાઉસમાં લઈ જવાયા જ્યાં શનિવારે તેમણે પીડિત પરિવારોની મુલાકાત લીધી હતી. પ્રિયંકા જમીન પર બેસી પીડિતોની વ્યથા સાંભળતા નજરે પડ્યા હતા.

ગ્રામ પ્રધાન યજ્ઞદત્તના સમર્થકો અને ગોંડ આદિવાસીઓ વચ્ચે ઘોરાવલ ભૂમિ વિવાદને સંદર્ભે બુધવારે થયેલા સંઘર્ષમાં 10 લોકોની હત્યા કરવામાં આવી હતી. જ્યારે 28 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. પોલીસે આ ઘટનામાં મુખ્ય આરોપી પ્રધાન અને તેના ભત્રીજા સહિત અનેકની ધરપકડ કરી છે. તેમજ ઘટનાની તપાસ ચાલી રહી છે.

Intro:Body:



https://khabar.ndtv.com/news/india/cm-yogi-adityanath-will-visit-sonbhadra-on-sunday-and-meet-with-victims-2072702



सोनभद्र में पीड़ित परिवारों से कल मुलाकात करने पहुंचेंगे सीएम योगी आदित्यनाथ





लखनऊ: उत्तर प्रदेश के मुख्यमंत्री योगी आदित्यनाथ (Yogi Adityanath) रविवार को सोनभद्र (Sonbhadra) जा रहे हैं. यहां वे गोलीकांड के पीड़ित परिवारों से मुलाकात करेंगे. राज्य सरकार के अधिकारी ने यह जानकारी दी है. अधिकारी ने बताया कि मुख्यमंत्री सोनभद्र की घोरावल तहसील स्थित उम्भा-सपही गांव पहुंचकर सुबह 11.45 बजे मृतकों के परिजनों से भेंट करेंगे.  इसके बाद वह घायलों से मिलकर उनका हालचाल जानेंगे और दोपहर में जिला कलेक्ट्रेट में वह प्रेस को संबोधित करेंगे. 





उधर कांग्रेस ने सोनभद्र की घटना के लिए योगी सरकार पर निशाना साधा है. कांग्रेस प्रवक्ता रणदीप सुरजेवाला ने संवाददाताओं से कहा कि सोनभद्र का नरसंहार देश के गरीब और किसान के खिलाफ है. ये हत्याएं संस्थागत मानी जाएं. उन्होंने कहा कि पीड़ितों को न्याय देने की बजाय अजय सिंह उर्फ आदित्यनाथ की सरकार विपक्षी दलों के नेताओं के दमन में लगी है. .



शुक्रवार को सोनभद्र हत्याकांड के पीड़ितों से मिलने पहुंची  प्रियंका गांधी को शुक्रवार को घटनास्थल पर जाने से रोक दिया गया. इसके बाद उन्हें मिर्जापुर के चुनार गेस्ट हाउस ले जाया गया जहां शनिवार को उन्होंने पीड़ितों से मुलाकात की. इस दौरान प्रियंका पेड़ के नीचे जमीन पर बैठकर पीड़ितों की समस्याएं सुनती दिखाई दीं. उन्होंने महिलाओं को गले लगाकर घटना पर संवेदना भी व्यक्त की. इस मौके पर प्रियंका ने यह भी कहा, 'कांग्रेस की ओर से पीड़ित परिवार को 10 लाख रुपये की मदद की जाएगी.' प्रियंका जिस समय इन महिलाओं की समस्याएं सुन रही थीं, उस समय उनके चारों ओर सुरक्षाबलों का कड़ा घेरा दिखाई दिया. 



बता दें ग्राम प्रधान यज्ञदत्त के समर्थकों और गोंड आदिवासियों के बीच घोरावल तहसील में भूमि विवाद को लेकर बुधवार को हुए संघर्ष में दस लोगों की हत्या कर दी गयी थी जबकि 28 अन्य जख्मी हो गये थे. पुलिस इस घटना में मुख्य आरोपी  प्रधान और उसके भतीजे समेत कई लोगों को गिरफ्तार कर चुकी है और मामले में जांच जारी है. (इनपुट-भाषा)


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.