ETV Bharat / bharat

પુલવામાનો બદલો: વિજય રૂપાણીએ એર સ્ટ્રાઈક માટે હવાઈ દળને ટ્વીટર પર પાઠવ્યા અભિંનદન - jais a mohammad

ન્યૂઝ ડેસ્ક: પુલવામામાં આતંકી હુમલા બાદ ભારતીય વાયુ સેનાએ આજે એર સ્ટ્રાઇક કરીને પાકિસ્તાનના આતંકીઓના અનેક ઠેકાણા પર હુમલા કરીને આતંકીઓના કેમ્પને નષ્ટ કર્યા છે. પુલવામા હુમલામાં શહીદ થયેલા 40 જવાનોનો બદલો પણ આજે પૂરો કર્યો છે.

સ્પોટ ફોટો
author img

By

Published : Feb 26, 2019, 6:19 PM IST

ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ટ્વીટ કરીને કહ્યું કે, આતંકવાદ સામેના કાર્યવાહી માટે ભારતીય હવાઇ દળ અને મોદી સરકારને હાર્દિક અભિનંદન. 1.3 અબજ ભારતીયોના મતે સરકારની સત્તા પર મતદાન કર્યું છે.

ઉલ્લેખનીય છે કે ભારતીય હવાઈ દળે એર સ્ટ્રાઈકમાં કરીને જૈશના ઠેકાણા પર 1,000 કિલોના બોમ્બ ફેંકવામાં આવ્યા હતા. જેમાં 200થી 300 આતંકીઓને ઠાર કર્યો હોવાનો દાવો પણ કરવામાં આવી રહ્યો છે.

ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ટ્વીટ કરીને કહ્યું કે, આતંકવાદ સામેના કાર્યવાહી માટે ભારતીય હવાઇ દળ અને મોદી સરકારને હાર્દિક અભિનંદન. 1.3 અબજ ભારતીયોના મતે સરકારની સત્તા પર મતદાન કર્યું છે.

ઉલ્લેખનીય છે કે ભારતીય હવાઈ દળે એર સ્ટ્રાઈકમાં કરીને જૈશના ઠેકાણા પર 1,000 કિલોના બોમ્બ ફેંકવામાં આવ્યા હતા. જેમાં 200થી 300 આતંકીઓને ઠાર કર્યો હોવાનો દાવો પણ કરવામાં આવી રહ્યો છે.

Intro:Body:

પુલવામાનો બદલો: વિજય રૂપાણીએ એર સ્ટ્રાઈક માટે હવાઈ દળને ટ્વીટર પર પાઠવ્યા અભિંનદન 


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.