ETV Bharat / bharat

ઉર્મિલા માતોંડકરે કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપ્યુ - mumbai congress news

નવી દિલ્હી: અભિનેત્રી ઉર્મિલા માતોંડકરે કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામુ આપી દીધું છે. જણાવી દઈએ કે, 2019ની લોકસભા ચૂંટણી વખતે ઉર્મિલા માતોંડકર કોંગ્રેસ પાર્ટીની ટિકીટ પરથી ઉત્તરી મુંબઈ સીટ પરથી ચૂંટણી લડી હતી. પ્રાપ્ત વિગતો મુજબ જોઈએ તો પાર્ટી છોડવાનું કારણ આંતરિક વિખવાદ બહાર આવ્યો છે.

urmila matondkar resigns
author img

By

Published : Sep 10, 2019, 4:23 PM IST

રાજીનામું આપતાની સાથે દુ:ખ સાથે અભિનેત્રીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટીની સાથે રહી હું રાજકીય અને સામજીક સંવેદનાઓ સાથે મુંબઈ કોંગ્રેસમાં જોડાઈ મોટા લક્ષ્ય સાથે કામ કરવા માગતી હતી પણ પાર્ટીમાં ચાલી રહેલા આંતરિક વિખવાદને કારણે તે શક્ય બન્યું નહી, તેથી હું પાર્ટીમાંથી રાજીનામું આપુ છું.

આપને જણાવી દઈએ કે, 2019ની લોકસભા ચૂંટણી વખતે અભિનેત્રી મુંબઈ કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ હતી અને ઉત્તરી મુંબઈમાંથી ચૂંટણી પણ લડી હતી, જો કે, ત્યાં અભિનેત્રીને હારનો સામનો કરવો પડ્યો હતો. પાર્ટીમાં સામેલ થતી વેળાએ ઉર્મિલાએ જણાવ્યું હતું કે, હું ગ્લેમરના કારણે નહીં પણ પાર્ટીની વિચારધારાને ધ્યાને રાખી પાર્ટીમાં જોડાઈ રહી છું.

રાજીનામું આપતાની સાથે દુ:ખ સાથે અભિનેત્રીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટીની સાથે રહી હું રાજકીય અને સામજીક સંવેદનાઓ સાથે મુંબઈ કોંગ્રેસમાં જોડાઈ મોટા લક્ષ્ય સાથે કામ કરવા માગતી હતી પણ પાર્ટીમાં ચાલી રહેલા આંતરિક વિખવાદને કારણે તે શક્ય બન્યું નહી, તેથી હું પાર્ટીમાંથી રાજીનામું આપુ છું.

આપને જણાવી દઈએ કે, 2019ની લોકસભા ચૂંટણી વખતે અભિનેત્રી મુંબઈ કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ હતી અને ઉત્તરી મુંબઈમાંથી ચૂંટણી પણ લડી હતી, જો કે, ત્યાં અભિનેત્રીને હારનો સામનો કરવો પડ્યો હતો. પાર્ટીમાં સામેલ થતી વેળાએ ઉર્મિલાએ જણાવ્યું હતું કે, હું ગ્લેમરના કારણે નહીં પણ પાર્ટીની વિચારધારાને ધ્યાને રાખી પાર્ટીમાં જોડાઈ રહી છું.

Intro:Body:

ઉર્મિલા માતોંડકરે કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપ્યુ



નવી દિલ્હી: અભિનેત્રી ઉર્મિલા માતોંડકરે કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામુ આપી દીધું છે. જણાવી દઈએ કે, 2019ની લોકસભા ચૂંટણી વખતે ઉર્મિલા માતોંડકર કોંગ્રેસ પાર્ટીની ટિકીટ પરથી ઉત્તરી મુંબઈ સીટ પરથી ચૂંટણી લડી હતી. પ્રાપ્ત વિગતો મુજબ જોઈએ તો પાર્ટી છોડવાનું કારણ આંતરિક વિખવાદ બહાર આવ્યો છે.



રાજીનામું આપતાની સાથે દુ:ખ સાથે અભિનેત્રીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટીની સાથે રહી હું રાજકીય અને સામજીક સંવેદનાઓ સાથે મુંબઈ કોંગ્રેસમાં જોડાઈ મોટા લક્ષ્ય સાથે કામ કરવા માગતી હતી પણ પાર્ટીમાં ચાલી રહેલા આંતરિક વિખવાદને કારણે તે શક્ય બન્યું નહી, તેથી હું પાર્ટીમાંથી રાજીનામું આપુ છું.



આપને જણાવી દઈએ કે, 2019ની લોકસભા ચૂંટણી વખતે અભિનેત્રી મુંબઈ કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ હતી અને ઉત્તરી મુંબઈમાંથી ચૂંટણી પણ લડી હતી, જો કે, ત્યાં અભિનેત્રીને હારનો સામનો કરવો પડ્યો હતો. પાર્ટીમાં સામેલ થતી વેળાએ ઉર્મિલાએ જણાવ્યું હતું કે, હું ગ્લેમરના કારણે નહીં પણ પાર્ટીની વિચારધારાને ધ્યાને રાખી પાર્ટીમાં જોડાઈ રહી છું.


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.