EXIT POLLના નિર્ણય પર વિપક્ષ દળોમાં દોડધામ મચી હઇ હતી. વિપક્ષી દળોએ ધમકી આપતા કહ્યું કે જો નિર્ણયમાં કોઇ પણ પ્રકારની ગડબડ થઇ તો હથિયારો પણ ઉપાડવામાં
આવશે. બિહારમાં મહાગઠબંધનના નેતા ઉપેન્દ્ર કુશવાહાએ કહ્યું કે જરૂર પડવા પર લોકોને હશિયાર ઉપાડવાની અપીલ કરી છે. કુશવાહાનો આરોપ છે કે NDAના નેતા કોઇ પણ પ્રકારે ચૂંટણી જીતવા માંગે છે.તેમની મુજબ NDA EVMમાં છેડછાડ કરવાની યોજના બનાવી રહ્યા છે.
કુશવાહાએ આપ્યું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું પરિણામ સાથે છેડછાડ થઇ તો હથિયાર ઉપાડવામાં આવશે
નવી દિલ્હી: પૂર્વ કેન્દ્રીય પ્રધાન ઉપેન્દ્ર કુશવાહાએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. બિહારના પૂર્વ CM વિશે વાત કરતા તેમણે કહ્યું કે નિષ્પક્ષ મતગણતરી કરાવવા માટે જો જરૂર પડશે તો હથિયાર પણ ઉપાડવામાં આવશે.
![કુશવાહાએ આપ્યું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું પરિણામ સાથે છેડછાડ થઇ તો હથિયાર ઉપાડવામાં આવશે](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3347974-thumbnail-3x2-mmmm.jpg?imwidth=3840)
તેમણે વધુમાં જણાવતા કહ્યું કે પહેલા બૂથ લૂટ થતી હતી. પરતું આ વખતે રિઝલ્ટ લૂટ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે મહાગઠબંધના સમર્થકોને નીચું બતાવવા માટે Exit Pollનો સહારો લેવામાં આવી રહ્યો છે.
કુશવાહે મતગણતરીના દિવસે સમર્થકો તથા જનતાને તૈયાર રહેવા માટે કહ્યું હતું. તેમણે કહ્યું કે આ લોકો કંઇ પણ કરી શકે છે.અને પરિણામ સાથે કોઇ છેડછાડ થઇ તો હિંસા કરવામાં આવશે.
EXIT POLLના નિર્ણય પર વિપક્ષ દળોમાં દોડધામ મચી હઇ હતી. વિપક્ષી દળોએ ધમકી આપતા કહ્યું કે જો નિર્ણયમાં કોઇ પણ પ્રકારની ગડબડ થઇ તો હથિયારો પણ ઉપાડવામાં
આવશે. બિહારમાં મહાગઠબંધનના નેતા ઉપેન્દ્ર કુશવાહાએ કહ્યું કે જરૂર પડવા પર લોકોને હશિયાર ઉપાડવાની અપીલ કરી છે. કુશવાહાનો આરોપ છે કે NDAના નેતા કોઇ પણ પ્રકારે ચૂંટણી જીતવા માંગે છે.તેમની મુજબ NDA EVMમાં છેડછાડ કરવાની યોજના બનાવી રહ્યા છે.
તેમણે વધુમાં જણાવતા કહ્યું કે પહેલા બૂથ લૂટ થતી હતી. પરતું આ વખતે રિઝલ્ટ લૂટ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે મહાગઠબંધના સમર્થકોને નીચું બતાવવા માટે Exit Pollનો સહારો લેવામાં આવી રહ્યો છે.
કુશવાહે મતગણતરીના દિવસે સમર્થકો તથા જનતાને તૈયાર રહેવા માટે કહ્યું હતું. તેમણે કહ્યું કે આ લોકો કંઇ પણ કરી શકે છે.અને પરિણામ સાથે કોઇ છેડછાડ થઇ તો હિંસા કરવામાં આવશે.
'रिजल्ट में गड़बड़ी हुई, तो उठाएंगे हथियार, बहेगा खून'
पूर्व केंद्रीय मंत्री उपेंद्र कुशवाहा ने विवादित बयान दिया है. बिहार के पूर्व CM का जिक्र करते हुए कुशवाहा ने कहा कि निष्पक्ष मतगणना सुनिश्चित करन के लिए जरूरत पड़े तो हथियार भी उठाना चाहिए. पढ़ें क्या है पूरा मामला
नई दिल्ली/पटना: एग्जिट पोल के नतीजों ने विपक्षी खेमे में खलबली मचा दी है. हालात ऐसे हैं, कि विपक्षी दलों ने हथियार उठा लेने तक की धमकी दे डाली है. बिहार में महागठबंधन के नेता उपेन्द्र कुशवाहा ने कहा कि जरूरत पड़ी, तो हथियार उठाने से नहीं चूकेंगे और लोगों से भी ऐसा ही करने की अपील की है.
कुशवाहा का आरोप है कि एनडीए के नेता किसी भी तरीके से चुनाव जीतना चाहते हैं. उनके अनुसार एनडीए ईवीएम में गड़बड़ी की योजना बना रहा है. उन्होंने एग्जिट पोल को आधारहीन बताया है.
कुशवाहा यहीं नहीं रुके. उन्होंने कहा कि पहले बूथ लूट होती थी. लेकिन इस बार रिजल्ट लूट करने की कोशिश की जा रही है. उन्होंने कहा कि महागठबंधन के समर्थकों को नीचा दिखाने के लिए जान बूझकर एग्जिट पोल का सहारा लिया जा रहा है.
ये भी पढ़ें: EVM की सुरक्षा पर बवाल, EC ने खारिज किए सारे आरोप
कुशवाहा ने मतगणना के दिन समर्थकों और जनता को तैयार रहने के लिए कहा. उन्होंने कहा कि ये लोग कुछ भी कर सकते हैं. और रिजल्ट लूट की घटना हुई, तो सड़कों पर खून बहेगा.
ये भी पढ़ें: EVM-VVPAT पर 22 विपक्षी दलों को EC का आश्वासन, कल बैठक करेगा आयोग
कर्पूरी ठाकुर को उद्धृत करते हुए कुशवाहा ने कहा कि वोट और परिवार की इज्जत एक समान होती है. इस पर कोई हमला करता है, उसके खिलाफ हथियार उठाने से भी परहेज नहीं करना चाहिए.
Conclusion: