ETV Bharat / bharat

2019-2020 પરીક્ષાઓ અંગે CBSCનો મહત્વનો નિર્ણય આવી શકે છે

CBSC પરીક્ષાઓ 2019-2020 અંગે ના અપડેટમાં વર્ગ 1 થી 8 ના વિદ્યાર્થીઓને આગલા વર્ગ / ગ્રેડ માં બઢતી આપવામાં આવે છે. 9 થી 11 ના વિદ્યાર્થીઓ ના બઢતીઓ માટે સમયાંતરે પરીક્ષણો અને અન્ય આંતરિક આકરણી નું મૂલ્યાંકન કરવામાં આવશે. ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં પ્રવેશ માટે માત્ર 29 વિષયોની પરીક્ષાઓ લેવામાં આવશે.

author img

By

Published : Apr 3, 2020, 1:44 PM IST

CBSE Exams
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન, CBSC , જણાવ્યા મુજબ, 1 થી 8 ના વર્ગમાં ભણતા તમામ વિદ્યાર્થીઓને કદાચ પછીના વર્ગ/ગ્રેડમાં બઢતી મળી શકે. માનવ સંસાધન વિકાસ મંત્રાલય (એચ.આર.ડી) ના એક ટવીટ મુજબ, કોવીડ -19 ને કારણે, કેન્દ્રીય માનવ સંસાધન પ્રધાન, ડો. આર. પી. નિશંક એ , CBSC ના વર્ગ-એક થી આઠમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને આગલા વર્ગ / ગ્રેડમાં બઢતી આપવાની સલાહ આપી છે.

CBSC મુજબ, તમામ શાળાઓને વિદ્યાર્થીઓના પ્રોજેક્ટ કાર્ય, સામયિક પરીક્ષણો વગેરે સહિતના તમામ શાળા-આધારિત આકારણીઓના , આધારે 9 અને 11 ના ગ્રેડના વિદ્યાર્થીઓને હવે પછીના ગ્રેડમાં બઢતી આપવાની સલાહ આપવામાં આવે છે. જો કે , પરીક્ષાઓ અગાઉ લેવામાં આવી ગઇ હોય, તો શાળાઓને તે પરીક્ષાનું પરિણામ અનુસરવાની સલાહ આપવામાં આવે છે.કોઈપણ બાળક કે જે આ આંતરિક પ્રક્રિયાને પાસ કરવામાં અસમર્થ છે, (ગમે તેટલા વિષયોમાં), તો શાળા આ સમયગાળા નો ઉપયોગ ઉપચારાત્મક હસ્તક્ષેપો પૂરા પાડવા માટે કરી શકે છે અને બાળકને શાળાઓ, શાળા-આધારિત પરીક્ષણમાં ઓનલાઇન અથવા ઓફલાઇનમાં હાજર રહેવાની તક આપી શકે છે. આવા બાળકોના બઢતીનો નિર્ણય આવા પરીક્ષણોને આધારે લેવામાં આવી શકે છે.

  • 📢 Announcement
    Due to the #COVID19 situation & keeping in mind the academic future of students, Union HRD Minister @DrRPNishank has advised @cbseindia29 to conduct board examinations only for 29 main subjects that are required for promotion & maybe crucial for admissions in HEIs pic.twitter.com/2V7N7kp0Oh

    — Ministry of HRD (@HRDMinistry) April 1, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

એમ.એચ.આર.ડી.એ અગાઉ ફક્ત 29 મુખ્ય વિષયો માટે જ બોર્ડની પરીક્ષા લેવાની જાહેરાત કરી હતી, જે બઢતી માટે જરૂરી છે અને ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં પ્રવેશ માટે નિર્ણાયક છે.

  • Please note: As & when the Board is in a position to hold examinations, it shall conduct examinations for the 29 subjects by giving adequate notice.

    Please find below the press release of #CBSE regarding various classes promotion and board examinations.

    Study Well & Stay Safe! pic.twitter.com/fasHYMsKE5

    — Ministry of HRD (@HRDMinistry) April 1, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન, CBSC , જણાવ્યા મુજબ, 1 થી 8 ના વર્ગમાં ભણતા તમામ વિદ્યાર્થીઓને કદાચ પછીના વર્ગ/ગ્રેડમાં બઢતી મળી શકે. માનવ સંસાધન વિકાસ મંત્રાલય (એચ.આર.ડી) ના એક ટવીટ મુજબ, કોવીડ -19 ને કારણે, કેન્દ્રીય માનવ સંસાધન પ્રધાન, ડો. આર. પી. નિશંક એ , CBSC ના વર્ગ-એક થી આઠમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને આગલા વર્ગ / ગ્રેડમાં બઢતી આપવાની સલાહ આપી છે.

CBSC મુજબ, તમામ શાળાઓને વિદ્યાર્થીઓના પ્રોજેક્ટ કાર્ય, સામયિક પરીક્ષણો વગેરે સહિતના તમામ શાળા-આધારિત આકારણીઓના , આધારે 9 અને 11 ના ગ્રેડના વિદ્યાર્થીઓને હવે પછીના ગ્રેડમાં બઢતી આપવાની સલાહ આપવામાં આવે છે. જો કે , પરીક્ષાઓ અગાઉ લેવામાં આવી ગઇ હોય, તો શાળાઓને તે પરીક્ષાનું પરિણામ અનુસરવાની સલાહ આપવામાં આવે છે.કોઈપણ બાળક કે જે આ આંતરિક પ્રક્રિયાને પાસ કરવામાં અસમર્થ છે, (ગમે તેટલા વિષયોમાં), તો શાળા આ સમયગાળા નો ઉપયોગ ઉપચારાત્મક હસ્તક્ષેપો પૂરા પાડવા માટે કરી શકે છે અને બાળકને શાળાઓ, શાળા-આધારિત પરીક્ષણમાં ઓનલાઇન અથવા ઓફલાઇનમાં હાજર રહેવાની તક આપી શકે છે. આવા બાળકોના બઢતીનો નિર્ણય આવા પરીક્ષણોને આધારે લેવામાં આવી શકે છે.

  • 📢 Announcement
    Due to the #COVID19 situation & keeping in mind the academic future of students, Union HRD Minister @DrRPNishank has advised @cbseindia29 to conduct board examinations only for 29 main subjects that are required for promotion & maybe crucial for admissions in HEIs pic.twitter.com/2V7N7kp0Oh

    — Ministry of HRD (@HRDMinistry) April 1, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

એમ.એચ.આર.ડી.એ અગાઉ ફક્ત 29 મુખ્ય વિષયો માટે જ બોર્ડની પરીક્ષા લેવાની જાહેરાત કરી હતી, જે બઢતી માટે જરૂરી છે અને ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં પ્રવેશ માટે નિર્ણાયક છે.

  • Please note: As & when the Board is in a position to hold examinations, it shall conduct examinations for the 29 subjects by giving adequate notice.

    Please find below the press release of #CBSE regarding various classes promotion and board examinations.

    Study Well & Stay Safe! pic.twitter.com/fasHYMsKE5

    — Ministry of HRD (@HRDMinistry) April 1, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.