ETV Bharat / bharat

ઉમા ભારતી અયોધ્યામાં રામ-મંદિરના શિલાન્યાસમાં ભાગ નહીં લે

author img

By

Published : Aug 3, 2020, 1:15 PM IST

મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉમા ભારતી 5 ઓગસ્ટે અયોધ્યામાં યોજાનારા રામ મંદિરના શિલાન્યાસમાં ભાગ લેશે નહીં. તેમણે આ માહિતી ટ્વીટ કરીને આપી છે.

પિપ
nપવ

ભોપાલ: મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન ઉમા ભારતી રામ મંદિરના શિલાન્યાસ કાર્યક્રમમાં ભાગ નહીં લે. ઉમા ભારતીએ ટ્વીટ કર્યું છે કે, મેં રામ જન્મભૂમિના અધિકારીઓને જાણ કરી છે કે હું ભૂમિપૂજન કાર્યક્રમ માટે આવીશ, પરંતુ મંદિરના સ્થળે રોકાઇશ નહીં અને સરયુ નદીના કાંઠે જ રહીશ.

  • मै भोपाल से आज रवाना होऊंगी । कल शाम अयोध्या पहुँचने तक मेरी किसी संक्रमित व्यक्ति से मुलाकात हो सकती हैं ऐसी स्थिति में जहाँ @narendramodi और सेकडो लोग उपस्थित हो मै उस स्थान से दूरी रखूँगी । तथा @narendramodi और सभी समूह के चले जाने के बाद ही मै रामलला के दर्शन करने पहुँचूँगी।

    — Uma Bharti (@umasribharti) August 3, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ઉમા ભારતીએ એક પછી એક ચાર ટ્વીટ કર્યા છે. તેમણે લખ્યું છે કે, ગઈકાલથી જ્યારે મેં અમિત શાહ અને યુપી ભાજપના અન્ય નેતાઓના કોરોના પોઝિટિવ હોવાના સમાચાર સાંભળ્યા છે, ત્યારે હું મંદિરના શિલાન્યાસ પર ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અયોધ્યામાં હાજર લોકો માટે ચિંતિત છું.

ઉમા ભારતીએ ટ્વિટર પર લખ્યું છે કે, હું આજે ભોપાલથી રવાના થઈશ, આવતી કાલે સાંજ સુધીમાં અયોધ્યા પહોંચીશ ત્યાં સુધીમાં કોઈપણ સંક્રમિત વ્યક્તિને મળી શકું છું. નરેન્દ્ર મોદીની સાથે સેંકડો લોકો હાજર હોય તેવી સ્થિતિમાં, હું તે જગ્યાથી અંતર રાખીશ. એટલું જ નહીં, નરેન્દ્ર મોદી રવાના થયા પછી જ હું રામલલ્લાના દર્શને પહોંચીશ.

ઉમા ભારતી ટ્વીટ
ઉમા ભારતી ટ્વીટ

રવિવારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે, યુપી ભાજપ અધ્યક્ષ ઉપરાંત યુપી સરકારના એક પ્રધાનને પણ ચેપ લાગ્યો છે, જ્યારે યુપી સરકારમાં પ્રધાન કમલા રાનીનું રવિવારે અવસાન થયું છે. આના થોડા દિવસો પહેલા રામ જન્મભૂમિ સંકુલમાં એક પૂજારી ઉપરાંત કેટલાક પોલીસકર્મીઓ પણ કોરોના વાઇરસની લપેટમાં આવી ગયા હતા.

ભોપાલ: મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન ઉમા ભારતી રામ મંદિરના શિલાન્યાસ કાર્યક્રમમાં ભાગ નહીં લે. ઉમા ભારતીએ ટ્વીટ કર્યું છે કે, મેં રામ જન્મભૂમિના અધિકારીઓને જાણ કરી છે કે હું ભૂમિપૂજન કાર્યક્રમ માટે આવીશ, પરંતુ મંદિરના સ્થળે રોકાઇશ નહીં અને સરયુ નદીના કાંઠે જ રહીશ.

  • मै भोपाल से आज रवाना होऊंगी । कल शाम अयोध्या पहुँचने तक मेरी किसी संक्रमित व्यक्ति से मुलाकात हो सकती हैं ऐसी स्थिति में जहाँ @narendramodi और सेकडो लोग उपस्थित हो मै उस स्थान से दूरी रखूँगी । तथा @narendramodi और सभी समूह के चले जाने के बाद ही मै रामलला के दर्शन करने पहुँचूँगी।

    — Uma Bharti (@umasribharti) August 3, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ઉમા ભારતીએ એક પછી એક ચાર ટ્વીટ કર્યા છે. તેમણે લખ્યું છે કે, ગઈકાલથી જ્યારે મેં અમિત શાહ અને યુપી ભાજપના અન્ય નેતાઓના કોરોના પોઝિટિવ હોવાના સમાચાર સાંભળ્યા છે, ત્યારે હું મંદિરના શિલાન્યાસ પર ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અયોધ્યામાં હાજર લોકો માટે ચિંતિત છું.

ઉમા ભારતીએ ટ્વિટર પર લખ્યું છે કે, હું આજે ભોપાલથી રવાના થઈશ, આવતી કાલે સાંજ સુધીમાં અયોધ્યા પહોંચીશ ત્યાં સુધીમાં કોઈપણ સંક્રમિત વ્યક્તિને મળી શકું છું. નરેન્દ્ર મોદીની સાથે સેંકડો લોકો હાજર હોય તેવી સ્થિતિમાં, હું તે જગ્યાથી અંતર રાખીશ. એટલું જ નહીં, નરેન્દ્ર મોદી રવાના થયા પછી જ હું રામલલ્લાના દર્શને પહોંચીશ.

ઉમા ભારતી ટ્વીટ
ઉમા ભારતી ટ્વીટ

રવિવારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે, યુપી ભાજપ અધ્યક્ષ ઉપરાંત યુપી સરકારના એક પ્રધાનને પણ ચેપ લાગ્યો છે, જ્યારે યુપી સરકારમાં પ્રધાન કમલા રાનીનું રવિવારે અવસાન થયું છે. આના થોડા દિવસો પહેલા રામ જન્મભૂમિ સંકુલમાં એક પૂજારી ઉપરાંત કેટલાક પોલીસકર્મીઓ પણ કોરોના વાઇરસની લપેટમાં આવી ગયા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.