ETV Bharat / bharat

ભાજપ સાંસદ મનોજ તિવારીને જાનથી મારી નાખવાની ધમકી આપનારની ધરપકડ

ન્યૂઝ ડેસ્કઃ ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનોજ તિવારીને જાનથી મારી નાખવાની ધમકી આપનારની પોલીસે ધરપકડ કરી છે. આરોપીનું નામ ગુડ્ડુ હોવાની વિગતો સામે આવી છે.

author img

By

Published : Jun 24, 2019, 8:34 AM IST

hd

પોલીસના જણાવ્યા અનુસાર ગુડ્ડુ ઉર્ફે વિશ્વજીતે મીડિયા પ્રસિદ્ધિ માટે ભાજપ સાંસદ મનોજ તિવારીને ધમકી આપી હતી. આરોપી બિહારના બક્સરનો રહેવાસી છે. તેણે શુક્રવારે બપોરે મનોજ તિવારીના અંગત મોબાઈલ નંબર પર મેસેજ કરીને ધમકી આપી હતી.

અગાઉ ભાજપ સાંસદ પ્રવેશ વર્માને પણ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ દિલ્હી પોલીસ કમિશ્નર અમૂલ્ય પટનાયકને તેની લેખિત ફરિયાદ કરવામાં આવી હતી. પ્રવેશ વર્માએ કહ્યું હતુ કે તેઓ દિલ્હીમાં ગેરકાયદેસર મસ્જિદોનો મુદ્દો ઉઠાવી રહ્યા છે. જેના કારણે તેમને મારી નાખવાની ધમકી આપી હતી.

બીજી તરફ મનોજ તિવારીને મોકલેલા મેસેજમાં તેણે લખ્યું હતુ કે તેને અફસોસ છે અને મજબૂરીવશ મનોજ તિવારીની હત્યા કરવાનો નિર્ણય લીધો છે.

પોલીસના જણાવ્યા અનુસાર ગુડ્ડુ ઉર્ફે વિશ્વજીતે મીડિયા પ્રસિદ્ધિ માટે ભાજપ સાંસદ મનોજ તિવારીને ધમકી આપી હતી. આરોપી બિહારના બક્સરનો રહેવાસી છે. તેણે શુક્રવારે બપોરે મનોજ તિવારીના અંગત મોબાઈલ નંબર પર મેસેજ કરીને ધમકી આપી હતી.

અગાઉ ભાજપ સાંસદ પ્રવેશ વર્માને પણ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ દિલ્હી પોલીસ કમિશ્નર અમૂલ્ય પટનાયકને તેની લેખિત ફરિયાદ કરવામાં આવી હતી. પ્રવેશ વર્માએ કહ્યું હતુ કે તેઓ દિલ્હીમાં ગેરકાયદેસર મસ્જિદોનો મુદ્દો ઉઠાવી રહ્યા છે. જેના કારણે તેમને મારી નાખવાની ધમકી આપી હતી.

બીજી તરફ મનોજ તિવારીને મોકલેલા મેસેજમાં તેણે લખ્યું હતુ કે તેને અફસોસ છે અને મજબૂરીવશ મનોજ તિવારીની હત્યા કરવાનો નિર્ણય લીધો છે.

Intro:Body:

ભાજપ સાંસદ મનોજ તિવારીને ધમકી આપનારની ધરપકડ



ન્યુઝ ડેસ્કઃ ભારતીય જનતા પક્ષના સાંસદ મનોજ તિવારીને જાનથી મારી નાખવાની ધમકી આપનારની પોલીસે ધરપકડ કરી છે. આરોપીનું નામ ગુડ્ડુ હોવાની વિગતો સામે આવી છે.



પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ગુડ્ડુ ઉર્ફે વિશ્વજીતે મીડિયા પ્રસિદ્ધિ માટે ભાજપ સાંસદ મનોજ તિવારીને ધમકી આપી હતી. આરોપી બિહારના બક્સરનો રહેવાસી છે.  તેણે શુક્રવારે બપોરે મનોજ તિવારીના અંગત મોબાઈલ નંબર પર મેસેજ કરીને ધમકી આપી હતી.



અગાઉ ભાજપ સાંસદ પ્રવેશ વર્માને પણ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ દિલ્હી પોલીસ કમિશ્નર અમૂલ્ય પટનાયકને તેની લેખિત ફરિયાદ કરવામાં આવી હતી. પ્રવેશ વર્માએ કહ્યું હતુ કે તેઓ દિલ્હીમાં ગેરકાયદેસર મસ્જિદોનો મુદ્દો ઉઠાવી રહ્યા છે. જેના કારણે તેમને મારી નાખવાની ધમકી આપી હતી.

બીજીતરફ મનોજ તિવારીને મોકલેલા મેસેજમાં તેણે લખ્યું હતુ કે તેને અફસોસ છે અને મજબૂરીવશ મનોજ તિવારીની હત્યા કરવાનો નિર્ણય લીધો છે.


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.