ETV Bharat / bharat

સુષ્મા સ્વરાજના નામે અનેક કીર્તિમાન, 25 વર્ષની ઉંમરે બન્યા હતા કેન્દ્રીયપ્રધાન

author img

By

Published : Aug 7, 2019, 2:04 AM IST

નવી દિલ્હી: પૂર્વ વિદેશપ્રધાન અને ભારતીય જનતા પક્ષના પીઢ નેતા સુષ્મા સ્વરાજનું નિધન થયું છે. છેલ્લા ઘણા મહિનાઓથી તેઓ બિમાર હતા. જેને કારણે તેમણે લોકસભા ચૂંટણી લડવા પર પણ મનાઇ કરી હતી.

સુષ્મા સ્વરાજના નામે અનેક કીર્તિમાન, 25 સાલની ઉંમરમાં બન્યા હતા કેન્દ્રીયપ્રધાન

પૂર્વ વિદેશપ્રધાન અને ભારતીય જનતા પાર્ટીના સીનિયર નેતા સુષ્મા સ્વરાજનું નિધન થયું છે. છેલ્લા કેટલાક મહિનાઓથી તેઓ બીમાર હતા. સુષ્મા સ્વરાજ છેલ્લી વખત જુલાઇ મહિનામાં વિશ્વ હિંદુ પરિષદના કાર્યક્રમમાં નજર આવ્યા હતા. સુષ્મા સ્વરાજે 67 વર્ષની ઉંમરે દિલ્હી સ્થિત AIMSમાં છેલ્લા શ્વાસ લીધા છે. સુષ્મા સ્વરાજના જીવનમાં અનેક ચઢાવ-ઉતાર આવ્યા છે અને તેમણે જીવનકાળમાં અસાધારણ કાર્યો કર્યા છે. ભારતીય રાજકારણથી માંડી અન્ય દેશોમાં તેમનું નામ સન્માનથી લેવામાં આવે છે. એક સફળ વિદેશ પ્રધાન તરીકે તેમણે પ્રશંસનીય કામગીરી કરી હતી. જેને આખો દેશ યાદ કરશે.

તેમના રાજકીય સફરની શરુઆત અનોખી રહી હતી. જેપીના આંદોલનમાંથી સક્રિય રાજકારણમાં આવનારા સ્વરાજ 1977માં 25 વર્ષની ઉંમરે ભારતના કેબિનેટ પ્રધાન બન્યા હતા. તેમને 1977 થી 1979 સુધી સામાજિક કલ્યાણ, શ્રમ અને રોજગાર જેવા 8 મંત્રાલય મળ્યા હતા. જેના બાદ 1979માં 27 વર્ષે હરિયાણામાં ભારતીય જનતા પાર્ટીના રાજ્ય અધ્યક્ષ બન્યા હતા. સુષ્મા સ્વરાજના નામે રાષ્ટ્રીય સ્તરે રાજનીતિક પાર્ટીના પ્રથમ મહિલા પ્રવકતાનું સન્માન તેમને પ્રાપ્ત થયું હતું. તે ઉપરાંત સુષ્મા સ્વરાજ પ્રથમ મહિલા મુખ્યપ્રધાન, કેન્દ્રીય કેબિનેટ પ્રધાન અને વિપક્ષના પ્રથમ મહિલા નેતા બન્યા હતા.

સુષ્મા સ્વરાજની રાજકીય સફર ઘણી શકિતશાળી નેતાના રુપમાં રહી છે. તેમની રાજકીય આવડત તેમના કામ કરવાની ઢબ અને નિર્ણય શક્તિ પરથી આંકી શકાય છે. ઇંદિરા ગાંધી પછી સુષ્મા સ્વરાજ જ એવા મહિલા હતા જેમણે વિદેશ મંત્રાલય સંભાળ્યું હતું. છેલ્લા 40 વર્ષમાં તેમણે 11 ચૂંટણીઓ લડી હતી. જેમાં 3 વિધાનસભાની ચૂંટણી લડ્યા અને જીત્યા પણ ખરા. સુષ્મા 7 વખત સાંસદ પણ રહી ચુક્યા છે.

પંજાબના અંબાલામાં જન્મેલા સુષ્મા સ્વરાજે પંજાબની યુનિવર્સિટી ચંદીગઢમાં કાયદાની ડિગ્રી લીધી હતી. અભ્યાસ પૂર્ણ કર્યા પછી તેમણે સૌ પ્રથમ જયપ્રકાશ નારાયણના આંદોલનમાં આગળ પડતા રહીને ભાગ લીધો હતો. આપાતકાળનો પુરો વિરોધ કરીને તેઓ સક્રિય રીતે રાજકારણમાં જોડાઇ ગયા હતા. સુષ્મા સ્વરાજ ભારતીય સાંસદની પ્રથમ અને એકમાત્ર એવા મહિલા હતા જેમને આઉટસ્ટૈંડિગ પાર્લિમૈન્ટેરિયનનું સન્માન મળ્યું છે.

પૂર્વ વિદેશપ્રધાન અને ભારતીય જનતા પાર્ટીના સીનિયર નેતા સુષ્મા સ્વરાજનું નિધન થયું છે. છેલ્લા કેટલાક મહિનાઓથી તેઓ બીમાર હતા. સુષ્મા સ્વરાજ છેલ્લી વખત જુલાઇ મહિનામાં વિશ્વ હિંદુ પરિષદના કાર્યક્રમમાં નજર આવ્યા હતા. સુષ્મા સ્વરાજે 67 વર્ષની ઉંમરે દિલ્હી સ્થિત AIMSમાં છેલ્લા શ્વાસ લીધા છે. સુષ્મા સ્વરાજના જીવનમાં અનેક ચઢાવ-ઉતાર આવ્યા છે અને તેમણે જીવનકાળમાં અસાધારણ કાર્યો કર્યા છે. ભારતીય રાજકારણથી માંડી અન્ય દેશોમાં તેમનું નામ સન્માનથી લેવામાં આવે છે. એક સફળ વિદેશ પ્રધાન તરીકે તેમણે પ્રશંસનીય કામગીરી કરી હતી. જેને આખો દેશ યાદ કરશે.

તેમના રાજકીય સફરની શરુઆત અનોખી રહી હતી. જેપીના આંદોલનમાંથી સક્રિય રાજકારણમાં આવનારા સ્વરાજ 1977માં 25 વર્ષની ઉંમરે ભારતના કેબિનેટ પ્રધાન બન્યા હતા. તેમને 1977 થી 1979 સુધી સામાજિક કલ્યાણ, શ્રમ અને રોજગાર જેવા 8 મંત્રાલય મળ્યા હતા. જેના બાદ 1979માં 27 વર્ષે હરિયાણામાં ભારતીય જનતા પાર્ટીના રાજ્ય અધ્યક્ષ બન્યા હતા. સુષ્મા સ્વરાજના નામે રાષ્ટ્રીય સ્તરે રાજનીતિક પાર્ટીના પ્રથમ મહિલા પ્રવકતાનું સન્માન તેમને પ્રાપ્ત થયું હતું. તે ઉપરાંત સુષ્મા સ્વરાજ પ્રથમ મહિલા મુખ્યપ્રધાન, કેન્દ્રીય કેબિનેટ પ્રધાન અને વિપક્ષના પ્રથમ મહિલા નેતા બન્યા હતા.

સુષ્મા સ્વરાજની રાજકીય સફર ઘણી શકિતશાળી નેતાના રુપમાં રહી છે. તેમની રાજકીય આવડત તેમના કામ કરવાની ઢબ અને નિર્ણય શક્તિ પરથી આંકી શકાય છે. ઇંદિરા ગાંધી પછી સુષ્મા સ્વરાજ જ એવા મહિલા હતા જેમણે વિદેશ મંત્રાલય સંભાળ્યું હતું. છેલ્લા 40 વર્ષમાં તેમણે 11 ચૂંટણીઓ લડી હતી. જેમાં 3 વિધાનસભાની ચૂંટણી લડ્યા અને જીત્યા પણ ખરા. સુષ્મા 7 વખત સાંસદ પણ રહી ચુક્યા છે.

પંજાબના અંબાલામાં જન્મેલા સુષ્મા સ્વરાજે પંજાબની યુનિવર્સિટી ચંદીગઢમાં કાયદાની ડિગ્રી લીધી હતી. અભ્યાસ પૂર્ણ કર્યા પછી તેમણે સૌ પ્રથમ જયપ્રકાશ નારાયણના આંદોલનમાં આગળ પડતા રહીને ભાગ લીધો હતો. આપાતકાળનો પુરો વિરોધ કરીને તેઓ સક્રિય રીતે રાજકારણમાં જોડાઇ ગયા હતા. સુષ્મા સ્વરાજ ભારતીય સાંસદની પ્રથમ અને એકમાત્ર એવા મહિલા હતા જેમને આઉટસ્ટૈંડિગ પાર્લિમૈન્ટેરિયનનું સન્માન મળ્યું છે.

Intro:Body:

सुषमा स्वराज के नाम कई कीर्तिमान, 25 साल की उम्र में बनी थीं केंद्रीय मंत्री



पूर्व विदेश मंत्री और भारतीय जनता पार्टी की सीनियर नेता सुषमा स्वराज का निधन हो गया है. पिछले कुछ महीनों से वो बीमार थीं, जिस वजह उन्होंने लोकसभा चुनाव लड़ने से मना कर दिया था.



पूर्व विदेश मंत्री और भारतीय जनता पार्टी की सीनियर नेता सुषमा स्वराज का निधन हो गया है. पिछले कुछ महीनों से वो बीमार थीं, जिस वजह उन्होंने लोकसभा चुनाव लड़ने से मना कर दिया था. सुषमा स्वराज आखिरी बार पिछले महीने विश्व हिंदू परिषद के कार्यक्रम के दौरान नजर आई थीं. सुषमा स्वराज ने 67 साल की उम्र में दिल्ली स्थित AIIMS में आखिरी सांस लीं.

सुषमा स्वराज के नाम कई कीर्तिमान हैं, जिसे अब देश याद करेगा. 1977 में जब वह 25 साल की थीं, तब वह भारत की सबसे कम उम्र की कैबिनेट मंत्री बनी थीं. वह 1977 से 1979 तक सामाजिक कल्याण, श्रम और रोजगार जैसे 8 मंत्रालय मिले थे. जिसके बाद 27 साल की उम्र में 1979 में वह हरियाणा में जनता पार्टी की राज्य अध्यक्ष बनी थीं.

सुषमा स्वराज के नाम ही राष्ट्रीय स्तर की राजनीतिक पार्टी की पहली महिला प्रवक्ता होने का गौरव प्राप्त था. इसके अलावा सुषमा स्वराज पहली महिला मुख्यमंत्री, केंद्रीय कैबिनेट मंत्री और विपक्ष की पहली महिला नेता थीं.

इंदिरा गांधी के बाद सुषमा स्वराज दूसरी ऐसी महिला थीं, जिन्होंने विदेश मंत्री का पद संभाला था. बीते चार दशकों में वे 11 चुनाव लड़ीं, जिसमें तीन बार विधानसभा का चुनाव लड़ीं और जीतीं. सुषमा सात बार सांसद रह चुकी थीं.

पंजाब के अंबाला छावनी में जन्मी सुषमा स्वराज ने पंजाब यूनिवर्सिटी चंडीगढ़ से कानून की डिग्री ली. पढ़ाई पूरी करने के बाद उन्होंने पहले जयप्रकाश नारायण के आंदोलन में बढ़-चढ़ कर हिस्सा लिया. आपातकाल का पुरजोर विरोध करने के बाद वे सक्रिय राजनीति से जुड़ गई थीं. सुषमा स्वराज भारतीय संसद की प्रथम और एकमात्र ऐसी महिला सदस्या थीं, जिन्हें आउटस्टैंडिंग पार्लिमैण्टेरियन सम्मान मिला.



સુષ્મા સ્વરાજના નામે અનેક કીર્તિમાન, 25 સાલની ઉંમરમાં બન્યા હતા કેંદ્રીયપ્રધાન



પૂર્વ વિદેશપ્રધાન અને ભારતીય જનતા પાર્ટીના સીનિયર નેતા સુષ્મા સ્વરાજનું નિધન થયું છે. છેલ્લા ઘણા મહિનાઓથી તે બિમાર હતા.  જેને કારણે  તેમણે લોકસભા ચૂંટણી લડવા પર મનાઇ કરી હતી.



પૂર્વ વિદેશપ્રધાન અને ભારતીય જનતા પાર્ટીના સીનિયર નેતા સુષ્મા સ્વરાજનું નિધન થયું છે. છેલ્લા કેટલાક મહિનાઓથી તેઓ બીમાર હતા.  સુષ્મા સ્વરાજ છેલ્લી વખત જુલાઇ મહિનામાં વિશ્વ હિંદુ પરિષદના કાર્યક્રમમાં નજર આવ્યા હતા. સુષ્મા સ્વરાજે 67 વર્ષની ઉંમરે દિલ્હી સ્થિત AIMSમાં છેલ્લા શ્વાસ લીધા હતાં.

સુષ્મા સ્વરાજે તેમના જીવનમાં ઘણાં અસાધારણ કાર્યો કર્યા છે. રાજકારણમાં તેમનું નામ સન્માનથી લેવામાં આવે છે. એક સફળ વિદેશ પ્રધાન તરીકે તેમણે બખુબી કામગીરી નિભાવી હતી. જેને આખો દેશ યાદ કરશે.

તેમના રાજકીય સફરની શરુઆત વિશે વાત કરીએ તો, 1977માં 25 વર્ષની ઉંમરે તેઓ ભારતના કેબિનેટ પ્રધાન બન્યા હતા. તેમને 1977 થી 1979 સુધી સામાજિક કલ્યાણ, શ્રમ અને રોજગાર જેવા 8 મંત્રાલય મળ્યા હતા. જેના બાદ 1979માં 27 વર્ષે હરિયાણામાં ભારતીય જનતા પાર્ટીના રાજ્ય અધ્યક્ષ બન્યા હતા.

સુષ્મા સ્વરાજના નામે રાષ્ટ્રીય સ્તરે રાજનીતિક પાર્ટીના પ્રથમ મહિલા પ્રવકતાનું સન્માન પ્રાપ્ત થયું હતું. તે ઉપરાંત સુષ્મા સ્વરાજ પ્રથમ મહિલા મુખ્યપ્રધાન, કેન્દ્રીય કેબિનેટ પ્રધાન અને વિપક્ષના પ્રથમ મહિલા નેતા હતા.

સુષ્મા સ્વરાજની રાજકીય સફર ઘણી શકિતશાળી નેતાના રુપમાં રહી છે. તેમની રાજકીય આવડત તેમના કામ કરવાની ઢબ અને નિર્ણય શક્તિ પરથી આંકી શકાય છે. ઇંદિરા ગાંધી પછી સુષ્મા સ્વરાજ જ એવા મહિલા હતા જેમણે વિદેશ મંત્રાલય સંભાળ્યું હતું. છેલ્લા 40 વર્ષમાં તેમણે 11 ચૂંટણીઓ લડી હતી. જેમાં 3 વિધાનસભાની ચૂંટણી લડ્યા અને જીત્યા પણ ખરા. સુષ્મા 7 વખત સાંસદ રહી ચુક્યા છે.

પંજાબના અંબાલામાં જન્મેલા સુષ્મા સ્વરાજે પંજાબની યુનિવર્સિટી ચંદીગઢમાં કાયદાની ડિગ્રી લીધી હતી. અભ્યાસ પૂર્ણ કર્યા પછી તેમણે સૌ પ્રથમ જયપ્રકાશ નારાયણના આંદોલનમાં આગળ પડતા રહીને ભાગ લીધો હતો. આપાતકાળનો પુરો વિરોધ કરીને તેઓ સક્રિય રીતે રાજકારણમાં જોડાઇ ગયા હતા. સુષ્મા સ્વરાજ ભારતીય સંસદની પ્રથમ અને એકમાત્ર એવા મહિલા હતા જેમને આઉટસ્ટૈંડિગ પાર્લિમૈન્ટેરિયનનું સન્માન મળ્યું છે.


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.