ETV Bharat / bharat

અયોધ્યા ચુકાદો: સોશિયલ મીડિયા પર પોલીસની ચાંપતી નજર

author img

By

Published : Nov 8, 2019, 9:52 PM IST

નવી દિલ્હી:  સુપ્રીમ કોર્ટ આવતીકાલે 10 વાગ્યે અયોધ્યા વિવાદ મામલે ચૂકાદો આપશે. યૂપીના ફૈઝાબાદ પોલીસે સોશિયલ મીડિયા પર આપત્તિજનક સામગ્રી પર નજર રાખવા માટે 16 હજાર સ્વયંસેવકોને તૈનાત કર્યા હતા. વડાપ્રધાન મોદી સહિતના આગેવાનોએ શાંતિ જાળવવા અપીલ કરી હતી.

ayodha

રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ જમીન વિવાદ મામલે સુપ્રીમ કોર્ટમાં 40 દિવસની સુનાવણી ચાલી હતી. સુપ્રીમ કોર્ટે રાજકીય રીતે મહત્વપૂર્ણ 70 વર્ષ જૂના કેસમાં પોતાનો નિર્ણય ચુકાદો સુરક્ષિત રાખ્યો છે. આવતીકાલે 10:30 વાગ્યે ચૂકાદો આવશે.

વરિષ્ઠ પોલીસ અધિયક્ષ આશિષ તિવારીએ જણાવ્યું કે, રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ પર જ્યારે નિર્ણય આવશે ત્યારે શાંતિ જાળવવા માટે જિલ્લાના 1600 વિસ્તારો પર એટલી જ સંખ્યામાં સ્વયંસેવકોને કરાયા તૈનાત કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો...આવતીકાલે અયોધ્યા ચુકાદો: દેશભરમાં એલર્ટ, મોદીએ શાંતિ જાળવવા કરી અપીલ

SSPએ જણાવ્યું કે, 'તેઓ આતંકવાદી હુમલાઓ, કોમી રમખાણો, જાહેરમાં આક્રોશ અને વિવાદિત સ્થળો પર કોઈપણ પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવા માટે તૈયાર છે અને તમામ ભૂલો પણ ધ્યાનમાં લેવામાં આવી છે'

પ્રશાસને સૂચનાઓના આદાન પ્રદાન માટે સ્વયંસેવકોનું વોટ્સએપ ગૃપ પણ બનાવ્યું છે.

SSPએ જણાવ્યું કે, તેમણે ચાર સુરક્ષાક્ષેત્ર બનાવ્યા છે: લાલ, પીળો, લીલો અને વાદળી. લાલ અને પીળો સુરક્ષા ક્ષેત્ર સેન્ટ્રલ પેરા લશ્કરી દળ (CPMF) દ્વારા સંચાલિત કરવામાં આવશે, જ્યારે લીલો અને વાદળી સુરક્ષા ક્ષેત્ર પોલીસ હેઠળ રહેશે.

રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ જમીન વિવાદ મામલે સુપ્રીમ કોર્ટમાં 40 દિવસની સુનાવણી ચાલી હતી. સુપ્રીમ કોર્ટે રાજકીય રીતે મહત્વપૂર્ણ 70 વર્ષ જૂના કેસમાં પોતાનો નિર્ણય ચુકાદો સુરક્ષિત રાખ્યો છે. આવતીકાલે 10:30 વાગ્યે ચૂકાદો આવશે.

વરિષ્ઠ પોલીસ અધિયક્ષ આશિષ તિવારીએ જણાવ્યું કે, રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ પર જ્યારે નિર્ણય આવશે ત્યારે શાંતિ જાળવવા માટે જિલ્લાના 1600 વિસ્તારો પર એટલી જ સંખ્યામાં સ્વયંસેવકોને કરાયા તૈનાત કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો...આવતીકાલે અયોધ્યા ચુકાદો: દેશભરમાં એલર્ટ, મોદીએ શાંતિ જાળવવા કરી અપીલ

SSPએ જણાવ્યું કે, 'તેઓ આતંકવાદી હુમલાઓ, કોમી રમખાણો, જાહેરમાં આક્રોશ અને વિવાદિત સ્થળો પર કોઈપણ પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવા માટે તૈયાર છે અને તમામ ભૂલો પણ ધ્યાનમાં લેવામાં આવી છે'

પ્રશાસને સૂચનાઓના આદાન પ્રદાન માટે સ્વયંસેવકોનું વોટ્સએપ ગૃપ પણ બનાવ્યું છે.

SSPએ જણાવ્યું કે, તેમણે ચાર સુરક્ષાક્ષેત્ર બનાવ્યા છે: લાલ, પીળો, લીલો અને વાદળી. લાલ અને પીળો સુરક્ષા ક્ષેત્ર સેન્ટ્રલ પેરા લશ્કરી દળ (CPMF) દ્વારા સંચાલિત કરવામાં આવશે, જ્યારે લીલો અને વાદળી સુરક્ષા ક્ષેત્ર પોલીસ હેઠળ રહેશે.

Intro:Body:

અયોધ્યા ચુકાદો: સોશિયલ મીડિયા પર પોલીસની ચાંપતી નજર



નવી દિલ્હી:  સુપ્રીમ કોર્ટ આવતીકાલે 10 વાગ્યે અયોધ્યા વિવાદ મામલે ચૂકાદો આપશે. યૂપીના ફૈઝાબાદ પોલીસે સોશિયલ મીડિયા પર આપત્તિજનક સામગ્રી પર નજર રાખવા માટે 16 હજાર સ્વયંસેવકોને તૈનાત કર્યા હતા.



રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ જમીન વિવાદ મામલે સુપ્રીમ કોર્ટમાં 40 દિવસની સુનાવણી ચાલી હતી. સુપ્રીમ કોર્ટે રાજકીય રીતે મહત્વપૂર્ણ 70 વર્ષ જૂના કેસમાં પોતાનો નિર્ણય ચુકાદો સુરક્ષિત રાખ્યો છે. આવતીકાલે 10:30 વાગ્યે ચૂકાદો આવશે. વડાપ્રધાન મોદી સહિતના આગેવાનોએ શાંતિ જાળવવા અપીલ કરી હતી.



વરિષ્ઠ પોલીસ અધિયક્ષ આશિષ તિવારીએ જણાવ્યું કે, રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ પર જ્યારે નિર્ણય આવશે ત્યારે શાંતિ જાળવવા માટે જિલ્લાના 1600 વિસ્તારો પર એટલી જ સંખ્યામાં સ્વયંસેવકોને કરાયા તૈનાત કરવામાં આવ્યા છે.



SSPએ જણાવ્યું કે, 'તેઓ આતંકવાદી હુમલાઓ, કોમી રમખાણો, જાહેરમાં આક્રોશ અને વિવાદિત સ્થળો પર કોઈપણ પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવા માટે તૈયાર છે અને તમામ ભૂલો પણ ધ્યાનમાં લેવામાં આવી છે'



પ્રશાસને સૂચનાઓના આદાન પ્રદાન માટે સ્વયંસેવકોનું વોટ્સએપ ગૃપ પણ બનાવ્યું છે.



SSPએ જણાવ્યું કે, તેમણે ચાર સુરક્ષાક્ષેત્ર બનાવ્યા છે: લાલ, પીળો, લીલો અને વાદળી. લાલ અને પીળો સુરક્ષા ક્ષેત્ર સેન્ટ્રલ પેરા લશ્કરી દળ (CPMF) દ્વારા સંચાલિત કરવામાં આવશે, જ્યારે લીલો અને વાદળી સુરક્ષા ક્ષેત્ર પોલીસ હેઠળ રહેશે.


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.