વડાપ્રધાન મોદીના ટ્વીટર પર શેર કરતા લખ્યું હતું કે, 'હિન્દુસ્તાન જિંદાબાદ થા, હેં ઓર રહેગા' વડાપ્રધાન મોદીએ આવું ટ્વીટ કરી લખ્યું હતું કે, અમે બંને આ વાત સાથે સહમત છીએ.
આપને જણાવી દઈએ કે, હાલમાં જ ભાજપમાં જોડાયેલા સન્ની દેઓલને આ વખતે લોકસભા ચૂંટણીમાં પંજાબની ગુરુદાસપુર સીટ પરથી ઉમેદવાર બનાવ્યા છે. જ્યાં તેઓ વિનોદ ખન્નીની સીટ પરથી ચૂંટણી લડશે. સાથે સાથે અહીં વડાપ્રધાન આ સીટ પર શાનદાર જીત મેળવી બતાવશે તેઓ આશાવાદ પણ વ્યક્ત કરતો એક ફોટો શેર કર્યો છે.