ETV Bharat / bharat

કેદીઓની આત્મહત્યામાં 100 ટકાથી વધુનો વધારો: NCRB રિપોર્ટ

author img

By

Published : Apr 16, 2019, 12:33 PM IST

Updated : Apr 16, 2019, 1:29 PM IST

ન્યુઝ ડેસ્કઃ કેદીઓની આત્મહત્યામાં 100 ટકાથી વધુનો વધારો સામે આવ્યો છે. આ મામલે સૌથી અધિક વધારો ઉત્તર પ્રદેશમાં નોંધાયો છે. જૂઓ આ ખાસ અહેવાલમાં NCRBનો રિપોર્ટ

ફાઈલ ફોટો

નેશનલ ક્રાઈમ રિપોર્ટ બ્યૂરો (NCRB)એ છેલ્લા સપ્તાહમાં એક રિપોર્ટ જાહેર કર્યો હતો. આ રિપોર્ટમાં કહેવાયુ છે કે 2016માં ભારતની જેલોમાં બંધ 231 કેદીઓનું અકુદરતી મૃત્યુ નોંધાયા છે. રિપોર્ટમાં ખુલાસો કરાયો છે કે આ આંકડો 2015ની સરખામણીએ ડબલ છે.

‘જેલ સ્ટૈટિસ્ટિક્સ ઈંડિયા 2016 (Prison Statistics India) ના રિપોર્ટ અનુસાર જેલોમાં અકુદરતી રીતે મૃત્યુ પામનારા કેદીઓની સંખ્યા 2015માં 115 થી 100.87 ટકા થી વધીને 2016માં 231 થઈ ગઈ છે. રિપોર્ટ અનુસાર 231 અકુદરતી રૂપથી થયેલા મૃત્યુમાંથી 102 કેદીઓએ આત્મહત્યા કરી છે, બીજા 14 કેદીઓની સાથી કેદી દ્વારા હત્યા કરાઈ છે, જ્યારે એક કેદીનું મૃત્યુ 2016માં અસામાજીક તત્વો દ્વારા હુમલો કરવાના કારણે થઈ છે.

ઉલ્લેખનિય છે કે, ત્રણ વર્ષ બાદ સામે આવેલા NCRBના આંકડાઓમાં કહેવાયું છે કે ઉત્તર પ્રદેશમાં આવી અકુદરતી મૃત્યુની સંખ્યા વધુ (56) છે, ત્યારબાદ મહારાષ્ટ્ર (47), પંજાબ (37) અને તામિલનાડુ (11) નંબરે છે. 102 આત્મહત્યાના કેશમાં ઉત્તર પ્રદેશમાં 20 કેદીઓએ આત્મહત્યા કરી છે, તમિલનાડુ અને હરિયાણામાં 9-9 અને પંજાબ અને રાજસ્થાનમાં 8-8 આત્મહત્યા થઈ છે

નેશનલ ક્રાઈમ રિપોર્ટ બ્યૂરો (NCRB)એ છેલ્લા સપ્તાહમાં એક રિપોર્ટ જાહેર કર્યો હતો. આ રિપોર્ટમાં કહેવાયુ છે કે 2016માં ભારતની જેલોમાં બંધ 231 કેદીઓનું અકુદરતી મૃત્યુ નોંધાયા છે. રિપોર્ટમાં ખુલાસો કરાયો છે કે આ આંકડો 2015ની સરખામણીએ ડબલ છે.

‘જેલ સ્ટૈટિસ્ટિક્સ ઈંડિયા 2016 (Prison Statistics India) ના રિપોર્ટ અનુસાર જેલોમાં અકુદરતી રીતે મૃત્યુ પામનારા કેદીઓની સંખ્યા 2015માં 115 થી 100.87 ટકા થી વધીને 2016માં 231 થઈ ગઈ છે. રિપોર્ટ અનુસાર 231 અકુદરતી રૂપથી થયેલા મૃત્યુમાંથી 102 કેદીઓએ આત્મહત્યા કરી છે, બીજા 14 કેદીઓની સાથી કેદી દ્વારા હત્યા કરાઈ છે, જ્યારે એક કેદીનું મૃત્યુ 2016માં અસામાજીક તત્વો દ્વારા હુમલો કરવાના કારણે થઈ છે.

ઉલ્લેખનિય છે કે, ત્રણ વર્ષ બાદ સામે આવેલા NCRBના આંકડાઓમાં કહેવાયું છે કે ઉત્તર પ્રદેશમાં આવી અકુદરતી મૃત્યુની સંખ્યા વધુ (56) છે, ત્યારબાદ મહારાષ્ટ્ર (47), પંજાબ (37) અને તામિલનાડુ (11) નંબરે છે. 102 આત્મહત્યાના કેશમાં ઉત્તર પ્રદેશમાં 20 કેદીઓએ આત્મહત્યા કરી છે, તમિલનાડુ અને હરિયાણામાં 9-9 અને પંજાબ અને રાજસ્થાનમાં 8-8 આત્મહત્યા થઈ છે

Intro:Body:

कैदियों की आत्महत्या के मामलों में 100% से अधिक इजाफा- NCRB रिपोर्ट



कैदियों की आत्महत्या के मामलों में 100 प्रतिशत से अधिक की बढ़ोतरी हुई है. जिसमें सबसे अधिक मामले उत्तर प्रदेश से सामने आए हैं. जानिए और क्या कहती है NCRB की रिपोर्ट...



नई दिल्ली: राष्ट्रीय अपराध रिकॉर्ड ब्यूरो (NCRB) ने पिछले सप्ताह एक रिपोर्ट जारी की. इस रिपोर्ट में कहा गया कि 2016 में भारत की जेलों में बंद 231 कौदियों की अप्राकृतिक मौत दर्ज की गई हैं. रिपोर्ट में खुलासा किया गया कि ये आंकड़ा 2015 की तुलना में दोगुना है.



'प्रिजन स्टैटिस्टिक्स इंडिया 2016' की रिपोर्ट के मुताबिक जेलों में अप्राकृतिक रूप से मरने वालों की संख्या 2015 में 115 से 100.87 प्रतिशत बढ़कर 2016 में 231 हो गई है.



रिपोर्ट के आधार पर 231 अप्राकृतिक रूप से हुए मौतों में से 102 कैदियों ने आत्महत्या की है, कैदियों द्वारा 14 कैदियों की हत्या की गई, जबकि एक कैदी की मौत 2016 के दौरान बाहरी तत्वों द्वारा हमला करने के कारण हुई.



गौरतलब है कि तीन साल के अंतराल के बाद सामने आए NCRB के आंकड़ों में कहा गया है कि उत्तर प्रदेश में ऐसी अप्राकृतिक रूप से मरने वालों की संख्या सबसे ज्यादा (56) है. जिसके बाद महाराष्ट्र (47), पंजाब (37) और तमिलनाडु (11) नंबर पर आता है.



102 आत्महत्याओं में से उत्तर प्रदेश में 20 कैदियों ने आत्महत्या की, जबकि तमिलनाडु और हरियाणा में नौ-नौ और पंजाब और राजस्थान में आठ-आठ कैदियों ने आत्महत्या की है.



रिपोर्ट के अनुसार, 11,834 अंडरट्रायल कैदियों (कुल 293,058 कैदियों में से चार प्रतिशत) को तीन से पांच साल के लिए देश भर की जेलों के भीतर कैद कर दिया गया है, जबकि 3,927 अंडरट्रायल कैदियों ने पांच साल से अधिक समय बिताया है.




Conclusion:
Last Updated : Apr 16, 2019, 1:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.