ETV Bharat / bharat

સ્મૃતિ ઈરાની કરશે 'મેરી દિલ્હી, મેરા સુજાવ' અભિયાનનો પ્રારંભ

author img

By

Published : Jan 3, 2020, 2:32 PM IST

નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત ટુંક સમય થાય તેવી શક્યતા છે. ચૂંટણીના પગલે દરેક રાજકીય પક્ષોએ પોતાની કમર કસી છે. શુક્રવારે કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની 'મેરી દિલ્હી, મેરા સુજાવ' અભિયાનનો પ્રારંભ કરાવશે.

mera Delhi mera sujav campaign
સ્મૃતિ ઈરાની કરશે 'મેરી દિલ્હી, મેરા સુજાવ' અભિયાનનો શુભારંભ

રાજધાની દિલ્હીની ચૂંટણીની જાહેરાત ટુંક સમયમાં જ થઈ શકે છે. ચૂંટણીના કારણે રાજકીય વાતાવરણ ધીરે ધીરે ગરમાઈ રહ્યું છે. મતદાન તથા આચાર સંહિતાની જાહેરાત ગમે તે સમયે થઈ શકે છે.

કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની 'મેરી દિલ્હી, મેરા સુજાવ' અભિયાનનો શુભારંભ કરશે. 14 પંડિત પંત માર્ગ સ્થિત ભાજપ પ્રદેશ કાર્યાલયમાં આ અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવશે.

રાજધાની દિલ્હીની ચૂંટણીની જાહેરાત ટુંક સમયમાં જ થઈ શકે છે. ચૂંટણીના કારણે રાજકીય વાતાવરણ ધીરે ધીરે ગરમાઈ રહ્યું છે. મતદાન તથા આચાર સંહિતાની જાહેરાત ગમે તે સમયે થઈ શકે છે.

કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની 'મેરી દિલ્હી, મેરા સુજાવ' અભિયાનનો શુભારંભ કરશે. 14 પંડિત પંત માર્ગ સ્થિત ભાજપ પ્રદેશ કાર્યાલયમાં આ અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.