ETV Bharat / bharat

ઉત્તરપ્રદેશના બહરાઈચમાં યાત્રાળુઓથી ભરેલા વાહનને નડ્યો અક્સમાત, 6ના મોત

author img

By

Published : Nov 2, 2020, 7:38 AM IST

Updated : Nov 2, 2020, 11:33 AM IST

ઉત્તરપ્રદેશના બહરાઈચ જિલ્લામાં યાત્રાળુઓથી ભરેલા વાહનને અક્સમાત નડ્યો છે. જેમાં 6 લોકોના મોત થયા છે અને 10 લોકો ઘાયલ થયા છે. જેને સારવાર અર્થ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

road accident
road accident

ઉત્તરપ્રદેશ: જિલ્લાના પાયગપુરના શિવદાહા મોડ પર ગંભીર માર્ગ અક્સમાત સર્જાયો હતો. આ અક્સમાતમાં 6 લોકોના ઘટના સ્થળ પર જ મોત થયા છે. ઘાયલોને સારવાર અર્થ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જાણકારી અનુસાર બહરાઈચ જિલ્લાના થાના પયાગપુર વિસ્તારની છે. જ્યાં યાત્રાળુઓથી ભરેલા વાહન સાથે ગંભીર અક્સ્માત સર્જાયો હતો. તેમજ 3 લોકોની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે.

આ ગંભીર અક્સ્માત સર્જાતા હડકંપ મચ્યો છે. ઈમરજન્સી વિભાગના ડોક્ટર વિવેક ગુપ્તાએ જણાવ્યું કે, રાત્રિના 1:30 થી 2:00 કલાક વચ્ચે પયાગપુર રોડ પર ગંભીર અક્સમાત સર્જોયો હતો. હોસ્પિટલમાં અંદાજે 11 લોકોને સારવાર હેઠળ છે.

આ ઘટનાને લઈ મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે ટ્વિટ કરી શોક વ્યક્ત કર્યો છે.

  • मुख्यमंत्री श्री @myogiadityanath जी ने जनपद बहराइच में हुई सड़क दुर्घटना में लोगों की मृत्यु पर गहरा शोक व्यक्त किया है।

    उन्होंने दिवंगत आत्मा की शांति की कामना करते हुए मृतकों के शोक संतप्त परिजनों के प्रति अपनी संवेदना व्यक्त की है।

    — CM Office, GoUP (@CMOfficeUP) November 2, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ પણ વાંચો :

ઉત્તરપ્રદેશ: જિલ્લાના પાયગપુરના શિવદાહા મોડ પર ગંભીર માર્ગ અક્સમાત સર્જાયો હતો. આ અક્સમાતમાં 6 લોકોના ઘટના સ્થળ પર જ મોત થયા છે. ઘાયલોને સારવાર અર્થ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જાણકારી અનુસાર બહરાઈચ જિલ્લાના થાના પયાગપુર વિસ્તારની છે. જ્યાં યાત્રાળુઓથી ભરેલા વાહન સાથે ગંભીર અક્સ્માત સર્જાયો હતો. તેમજ 3 લોકોની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે.

આ ગંભીર અક્સ્માત સર્જાતા હડકંપ મચ્યો છે. ઈમરજન્સી વિભાગના ડોક્ટર વિવેક ગુપ્તાએ જણાવ્યું કે, રાત્રિના 1:30 થી 2:00 કલાક વચ્ચે પયાગપુર રોડ પર ગંભીર અક્સમાત સર્જોયો હતો. હોસ્પિટલમાં અંદાજે 11 લોકોને સારવાર હેઠળ છે.

આ ઘટનાને લઈ મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે ટ્વિટ કરી શોક વ્યક્ત કર્યો છે.

  • मुख्यमंत्री श्री @myogiadityanath जी ने जनपद बहराइच में हुई सड़क दुर्घटना में लोगों की मृत्यु पर गहरा शोक व्यक्त किया है।

    उन्होंने दिवंगत आत्मा की शांति की कामना करते हुए मृतकों के शोक संतप्त परिजनों के प्रति अपनी संवेदना व्यक्त की है।

    — CM Office, GoUP (@CMOfficeUP) November 2, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ પણ વાંચો :

Last Updated : Nov 2, 2020, 11:33 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.