આ સંબંધે રક્ષા પ્રવક્તાએ કહ્યું કે, 'શુક્રવારે રાત્રે લગભગ સાડા આઠ કલાકની નજીક મેઢર ક્ષેત્રના બાલાકોટમાં નિયંત્રણ રેખાની નજીક નાના હથિયારોથી ગોળીબાર કરવામાં આવ્યો હતો.'
તેમણે જણાવ્યું કે, ભારતીય સેનાએ તેનો જડબાતોડ જવાબ આપ્યો છે. વધુમાં ગોળીબારી રાત્રે સવા નવ કલાકે બંધ થઇ હતી.