ETV Bharat / bharat

ભાજપ-શિવસેનાનું કોકડું ગુચવાયું, અમિત શાહનો મુંબઈ પ્રવાસ રદ

author img

By

Published : Sep 25, 2019, 11:18 AM IST

Updated : Sep 25, 2019, 1:01 PM IST

મુંબઇ: મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના વચ્ચે બેઠક વહેંચણીનું કોકળું ગુચવાયું છે, ત્યારે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પોતાનો મુંબઇનો પ્રવાસ રદ કર્યો છે. શાહની યાત્રા રદ થવાની સાથે જ એ ખાતરી છે કે, ટૂંક સમયમાં જ મહાગઠબંધનની ઘોષણા કરવામાં આવશે.

etv bharat amitshah

ભાજપ અધ્યક્ષ અમિત શાહે 26 સપ્ટેમ્બરનો મુંબઇનો પ્રવાસ રદ કર્યો છે. પાર્ટીસૂત્રો અનુસાર, મળતી માહિતી મુજબ આ પ્રવાસ એ સમયે રદ થયો છે. જ્યારે મહારાષ્ટ્રમાં 21 ઓક્ટોબરે વિધાનસભાની ચૂંટણીના માહોલ વચ્ચે ભાજપ-શિવસેના વચ્ચે બેઠકોની વહેંચણીની જાહેરાતની આશા હતી. ભાજપના રાજ્ય એકમના સૂત્રોએ આ વાતની પુષ્ટિ કરી છે કે, ગૃહપ્રધાન અમિત શાહનો મુંબઇનો ગુરુવારનો પ્રવાસ રદ કરવામાં આવ્યો છે. બેઠકની ઘોષણામાં હજી થોડો સમય લાગશે.

ભાજપ અધ્યક્ષ અમિત શાહે 26 સપ્ટેમ્બરનો મુંબઇનો પ્રવાસ રદ કર્યો છે. પાર્ટીસૂત્રો અનુસાર, મળતી માહિતી મુજબ આ પ્રવાસ એ સમયે રદ થયો છે. જ્યારે મહારાષ્ટ્રમાં 21 ઓક્ટોબરે વિધાનસભાની ચૂંટણીના માહોલ વચ્ચે ભાજપ-શિવસેના વચ્ચે બેઠકોની વહેંચણીની જાહેરાતની આશા હતી. ભાજપના રાજ્ય એકમના સૂત્રોએ આ વાતની પુષ્ટિ કરી છે કે, ગૃહપ્રધાન અમિત શાહનો મુંબઇનો ગુરુવારનો પ્રવાસ રદ કરવામાં આવ્યો છે. બેઠકની ઘોષણામાં હજી થોડો સમય લાગશે.

Last Updated : Sep 25, 2019, 1:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.