ETV Bharat / bharat

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી: શિવસેના-ભાજપ વચ્ચે બેઠકોની વહેંચણીમાં કોકડું ગૂંચવાયુ

મુંબઈ: મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીનું રણશિંગૂ ફુંકાઈ ગયું છે. પણ હજી સુધી ભાજપ કે શિવસેના વચ્ચે બેઠકોની વહેંચણીને લઈ કોઈ ઠોસ નિર્ણય નથી આવ્યો. બંને પાર્ટીઓ વધુમાં વધું બેઠકો પર ચૂંટણી લડવા માગે છે. તેથી સીટોની વહેંચણીને લઈ અનેક દાવપેચ લગાવવામાં આવી રહ્યા છે. આ અંગે વાત કરતા શિવસેનાના નેતા સંજય રાવતે કહ્યું હતું કે, સીટ શેરીંગ ભારત-પાક.ના ભાગલા જેવી ગંભીર સમસ્યા છે.

author img

By

Published : Sep 24, 2019, 12:28 PM IST

seats sharing in maharashtra election

મહારાષ્ટ્રમાં 288 સીટો વાળી વિધાનસભામાં શિવસેના અને ભાજપ વચ્ચે ગઠબંધન થાય તેવા અણસાર તો દેખાઈ રહ્યા છે, પણ હજી સુધી કોઈ નિર્ણય આવ્યો નથી. જો કે, હાલમાં બંનેના ગઠબંધનવાળી સરકાર પ્રદેશમાં શાસન કરી રહી છે.

શિવસેનાના નેતા સંજય રાવત આજે જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રમાં સીટોની વહેંચણી કરવી ભારત-પાક.ના ભાગલા કરતા પણ મોટી ગંભીર સમસ્યા છે. સરકારની જગ્યાએ જો અમે વિપક્ષમાં હોત તો આજે કંઈક જુદી જ પરિસ્થિતી હોત. સીટોની વહેંચણીને લઈ જે પણ નક્કી થશે, તે અમે તમને જણાવીશું.

આ બંનેની વચ્ચે હજૂ આરપીઆઈના પ્રમુખ રામદાસ આઠવલે પણ પોતાની પાર્ટી માટે 10 સીટોની માગણી કરી રહ્યા છે.

આપને જણાવી દઈએ કે, 288 સીટ વાળી મહારાષ્ટ્ર વિધાનસભામાં ભાજપ પાસે 122 સીટ છે, જ્યારે શિવસેના પાસે 63 સીટ છે.

મહારાષ્ટ્રમાં 288 સીટો વાળી વિધાનસભામાં શિવસેના અને ભાજપ વચ્ચે ગઠબંધન થાય તેવા અણસાર તો દેખાઈ રહ્યા છે, પણ હજી સુધી કોઈ નિર્ણય આવ્યો નથી. જો કે, હાલમાં બંનેના ગઠબંધનવાળી સરકાર પ્રદેશમાં શાસન કરી રહી છે.

શિવસેનાના નેતા સંજય રાવત આજે જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રમાં સીટોની વહેંચણી કરવી ભારત-પાક.ના ભાગલા કરતા પણ મોટી ગંભીર સમસ્યા છે. સરકારની જગ્યાએ જો અમે વિપક્ષમાં હોત તો આજે કંઈક જુદી જ પરિસ્થિતી હોત. સીટોની વહેંચણીને લઈ જે પણ નક્કી થશે, તે અમે તમને જણાવીશું.

આ બંનેની વચ્ચે હજૂ આરપીઆઈના પ્રમુખ રામદાસ આઠવલે પણ પોતાની પાર્ટી માટે 10 સીટોની માગણી કરી રહ્યા છે.

આપને જણાવી દઈએ કે, 288 સીટ વાળી મહારાષ્ટ્ર વિધાનસભામાં ભાજપ પાસે 122 સીટ છે, જ્યારે શિવસેના પાસે 63 સીટ છે.

Intro:Body:

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી: શિવસેના-ભાજપ વચ્ચે બેઠકોની વહેંચણીમાં કોકડું ગૂંચવાયુ



મુંબઈ: મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીનું રણશિંગૂ ફુંકાઈ ગયું છે. પણ હજી સુધી ભાજપ કે શિવસેના વચ્ચે બેઠકોની વહેંચણીને લઈ કોઈ ઠોસ નિર્ણય નથી આવ્યો. બંને પાર્ટીઓ વધુમાં વધું બેઠકો પર ચૂંટણી લડવા માગે છે. તેથી સીટોની વહેંચણીને લઈ અનેક દાવપેચ લગાવવામાં આવી રહ્યા છે. આ અંગે વાત કરતા શિવસેનાના નેતા સંજય રાવતે કહ્યું હતું કે, સીટ શેરીંગ ભારત-પાક.ના ભાગલા જેવી ગંભીર સમસ્યા છે.



મહારાષ્ટ્રમાં 288 સીટો વાળી વિધાનસભામાં શિવસેના અને ભાજપ વચ્ચે ગઠબંધન થાય તેવા અણસાર તો દેખાઈ રહ્યા છે, પણ હજી સુધી કોઈ નિર્ણય આવ્યો નથી. જો કે, હાલમાં બંનેના ગઠબંધનવાળી સરકાર પ્રદેશમાં શાસન કરી રહી છે. 



શિવસેનાના નેતા સંજય રાવત આજે જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રમાં સીટોની વહેંચણી કરવી ભારત-પાક.ના ભાગલા કરતા પણ મોટી ગંભીર સમસ્યા છે. સરકારની જગ્યાએ જો અમે વિપક્ષમાં હોત તો આજે કંઈક જુદી જ પરિસ્થિતી હોત. સીટોની વહેંચણીને લઈ જે પણ નક્કી થશે, તે અમે તમને જણાવીશું.



આ બંનેની વચ્ચે હજૂ આરપીઆઈના પ્રમુખ રામદાસ આઠવલે પણ પોતાની પાર્ટી માટે 10 સીટોની માગણી કરી રહ્યા છે.



આપને જણાવી દઈએ કે, 288 સીટ વાળી મહારાષ્ટ્ર વિધાનસભામાં ભાજપ પાસે 122 સીટ છે, જ્યારે શિવસેના પાસે 63 સીટ છે. 

 


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.