ETV Bharat / bharat

પુલવામા હુમલામાં ષડયંત્રની તપાસની અરજી SCએ ફગાવી

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે 14 ફેબ્રુઆરીએ જમ્મુ કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકવાદી હુમલા પાછળ કથિત રીતે થયેલા ષડયંત્રની તપાસ કરનારી જાહેર હિતની અરજી સોમવારે ફગાવી દીધી છે.

author img

By

Published : Feb 25, 2019, 6:55 PM IST

સ્પોટ ફોટો

ચીફ જસ્ટીસ રંજન ગોગોઈ તથા ન્યાયમૂર્તિ સંજીવ ખન્નાની ખંડપીઠે વકિલ વિનીત ધાંડા તરફથી જાહેર હિતની અરજી પર સુનાવણી કરી હતી. વકિલે આ અરજીમાં દાવો કર્યો હતો કે, હુમલામાં વ્યાપક રીતે ષડયંત્રની તપાસ કરવામાં આવે. આ હુમલામાં સીઆરપીએફના 40 જવાનો શહિદ થયા હતા.

જાહેર હિતની આ અરજીમાં કહેવાયું છે કે, આ હુમલામાં લગભગ 370 કિલાગ્રામ આરડીએક્સ ઉપયોગ કરવામાં આવ્યો હતો તેથી તેની વિસ્તૃત તપાસ થવી જોઈએ.

ચીફ જસ્ટીસ રંજન ગોગોઈ તથા ન્યાયમૂર્તિ સંજીવ ખન્નાની ખંડપીઠે વકિલ વિનીત ધાંડા તરફથી જાહેર હિતની અરજી પર સુનાવણી કરી હતી. વકિલે આ અરજીમાં દાવો કર્યો હતો કે, હુમલામાં વ્યાપક રીતે ષડયંત્રની તપાસ કરવામાં આવે. આ હુમલામાં સીઆરપીએફના 40 જવાનો શહિદ થયા હતા.

જાહેર હિતની આ અરજીમાં કહેવાયું છે કે, આ હુમલામાં લગભગ 370 કિલાગ્રામ આરડીએક્સ ઉપયોગ કરવામાં આવ્યો હતો તેથી તેની વિસ્તૃત તપાસ થવી જોઈએ.

Intro:Body:

CHECKED-2



પુલવામા હુમલામાં ષડયંત્રની તપાસની અરજી SCએ ફગાવી



નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે 14 ફેબ્રુઆરીએ જમ્મુ કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકવાદી હુમલા પાછળ કથિત રીતે થયેલા ષડયંત્રની તપાસ કરનારી જાહેર હિતની અરજી સોમવારે ફગાવી દીધી છે.



ચીફ જસ્ટીસ રંજન ગોગોઈ તથા ન્યાયમૂર્તિ સંજીવ ખન્નાની ખંડપીઠે વકિલ વિનીત ધાંડા તરફથી જાહેર હિતની અરજી પર સુનાવણી કરી હતી. વકિલે આ અરજીમાં દાવો કર્યો હતો કે, હુમલામાં વ્યાપક રીતે ષડયંત્રની તપાસ કરવામાં આવે. આ હુમલામાં સીઆરપીએફના 40 જવાનો શહિદ થયા હતા.



જાહેર હિતની આ અરજીમાં કહેવાયું છે કે, આ હુમલામાં લગભગ 370 કિલાગ્રામ આરડીએક્સ ઉપયોગ કરવામાં આવ્યો હતો તેથી તેની વિસ્તૃત તપાસ થવી જોઈએ.


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.