ETV Bharat / bharat

નવી દિલ્હીઃ પૂર્વ પ્રોફેસર એસ.એ.આર. ગિલાનીનું અવસાન - Died in fortis hospital

નવી દિલ્હીઃ સાંસદ હુમલાનાં આરોપમાં નિર્દોષ સાબિત થયેલા પૂર્વ પ્રોફેસર એસ.એ.આર. ગિલાનીનું અવસાન થયું. એસ.એ.આર. ગિલાની દિલ્હીના નહેરુ પ્લેસ મેટ્રો સ્ટેશનમાં આવેલા જીમમાં કસરત કરી રહ્યા હતા, ત્યારે બપોરે પાંચ વાગ્યે તેમની તબીયત અચાનક ખરાબ થઈ ગઈ હતી, જેથી તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું અવસાન થયું હતું.

sar geelani passed away in gym in delhi after heart attack
author img

By

Published : Oct 25, 2019, 3:20 PM IST


શહેરના નહેરૂ પ્લેસ મેટ્રો સ્ટેશનના પરિસરમાં આવેલા જિમમાં એસ આર ગિલાની કસરત કરી રહ્યા હતા, લગભગ 5 વાગ્યે અચાનક એમની તબીયત ખરાબ થઈ હતી માટે તેમને હોસ્પિટલ ખસેડાયા હતા.
પોલીસને જાણ થતા ગિલાનીને ફોર્ટિસ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. પરિવારના સભ્યો આ સમાચાર સાંભળી હોસ્પિટલ આવી પહોંચ્યા હતા. પરિવારના સભ્યોએ તેમના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવાની ના પાડી હતી, પરંતુ પોલીસે તેમના પરિવારને મહા મુશ્કેલીથી પોસ્ટમોર્ટમ કરાવવા માટે સમજાવ્યો હતો. લગભગ સાડા બાર વાગ્યે, પોલીસ ગિલાનીના મૃતદેહને ફોર્ટિસ હોસ્પિટલથી એઈમ્સ લાવ્યા હતા, જ્યાં શનીવાર સવારે પોસ્ટમોર્ટમ કરવામાં આવશે.


શહેરના નહેરૂ પ્લેસ મેટ્રો સ્ટેશનના પરિસરમાં આવેલા જિમમાં એસ આર ગિલાની કસરત કરી રહ્યા હતા, લગભગ 5 વાગ્યે અચાનક એમની તબીયત ખરાબ થઈ હતી માટે તેમને હોસ્પિટલ ખસેડાયા હતા.
પોલીસને જાણ થતા ગિલાનીને ફોર્ટિસ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. પરિવારના સભ્યો આ સમાચાર સાંભળી હોસ્પિટલ આવી પહોંચ્યા હતા. પરિવારના સભ્યોએ તેમના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવાની ના પાડી હતી, પરંતુ પોલીસે તેમના પરિવારને મહા મુશ્કેલીથી પોસ્ટમોર્ટમ કરાવવા માટે સમજાવ્યો હતો. લગભગ સાડા બાર વાગ્યે, પોલીસ ગિલાનીના મૃતદેહને ફોર્ટિસ હોસ્પિટલથી એઈમ્સ લાવ્યા હતા, જ્યાં શનીવાર સવારે પોસ્ટમોર્ટમ કરવામાં આવશે.

Intro:
दिल्ली के नेहरू प्लेस मेट्रो स्टेशन के परिसर में बने जिम में एसएआर ए गिलानी जिम कर रहे थे, तभी करीब 5 बजे के आस-पास अचानक से उसकी हालत खराब हो गई..

और फिर आनन-फानन में उसे पास के फोर्टिस अस्पताल में लाया गया, जहाँ डॉक्टरों ने मृत घोषित कर दिया..उसी बीच डॉक्टरों ने पुलिस को भी जानकारी दे दी गई..


Body:ख़बर मिलते ही परिवार के लोग भी पहुंच गए.. वहीँ परिवार के लोग पोस्टमार्टम करवाने से मना करते रहे, लेकिन बड़ी मुश्किल से पुलिस ने परिवार को राजी किया..

Conclusion:और फिर करीब साढ़े 12 बजे पुलिस, फोर्टिस हॉस्पिटल से एम्स लेकर आई.. जहाँ सुबह पोस्टर्माटम किया जाएगा..जिसके बाद डेडबॉडी परिवार को सौंप दी जाएगी...

बाइट- विक्रम पोरवाल, डीसीपी, दिल्ली मेट्रो
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.