ETV Bharat / bharat

મધ્યપ્રદેશમાં માફિયાઓએ ખનીજ વિભાગના અધિકારી પર કર્યો હુમલો

મધ્યપ્રદેશઃ રાજ્યના મુરેનામાં રેતી માફિયાઓ પર કાર્યવાહી કરવા ગયેલા ખનીજ વિભાગની ટીમ પર માફિયાઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ખનીઝ વિભાગના અધિકારીઓ માંડ માંડ બચ્યા હતા.

author img

By

Published : Jan 13, 2020, 11:45 PM IST

મધ્યપ્રદેશ સમાચાર
મધ્યપ્રદેશ સમાચાર

મુરેનામાં રેતી માફિયાઓ પર કાર્યવાહી કરવા ગયેલા ખનીજ વિભાગની ટીમ પર માફિયાઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ખનીઝ વિભાગના અધિકારીઓ માંડ માંડ બચ્યા હતાં. માફિયાઓએ ખનિજ વિભાગના અધિકારીઓની ગાડી પર ટ્રેક્ટર ચઢાવવાની કોશિશ કરી હતી.

જોકે મામલો ઉગ્ર બનતા જ પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યાર બાદ પોલીસ તુંરત ઘટનાસ્થળે પહોંચી હતી.

મુરેનામાં રેતી માફિયાઓ પર કાર્યવાહી કરવા ગયેલા ખનીજ વિભાગની ટીમ પર માફિયાઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ખનીઝ વિભાગના અધિકારીઓ માંડ માંડ બચ્યા હતાં. માફિયાઓએ ખનિજ વિભાગના અધિકારીઓની ગાડી પર ટ્રેક્ટર ચઢાવવાની કોશિશ કરી હતી.

જોકે મામલો ઉગ્ર બનતા જ પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યાર બાદ પોલીસ તુંરત ઘટનાસ્થળે પહોંચી હતી.

Intro:भिण्ड ब्रेकिंग
रेत माफियाओ ने खनिज विभाग की टीम पर किया हमला
बाल बाल बचे खनिज निरीक्षक आरपी भदकारिया और खनिज इस्पेक्टर विजय कुमार चक्रवर्ती

Body:माफियाओ ने खनिज निरीक्षक की गाड़ी पर ट्रैक्टर चढ़ाने का किया प्रयास
उमरी थाना क्षेत्र के अंतर्गत खैरा श्यामपुरा का मामलाConclusion:उमरी थाना पुलिस मौके पर।
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.