ETV Bharat / bharat

PM મોદીએ બરહેટમાં જાહેર સભાને સંબોધતા વિપક્ષ પર પ્રહાર કર્યા

author img

By

Published : Dec 17, 2019, 9:49 AM IST

Updated : Dec 17, 2019, 3:17 PM IST

ઝારખંડઃ રાજ્યમાં વિધાનસભા ચૂંટણીને લઈ 17 ડિસેમ્બર એટલે આજે PM મોદી રાંચીમાં સભાનું સંબોધન કર્યુ હતુ. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા હતા. આ સાથે જ કહ્યું હતું જ્યારથી દેશમાં એનડીએનું શાસન છે ત્યારથી અમારી સરકારે દેશના તમામ વર્ગના હિતમાં કામ કર્યુ છે.

PM મોદી
PM મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સભાને સંબોધતા કહ્યું હતું કે, મારુ સૌભાગ્ય છે કે આ વખતે ઝારખંડ વિધાનસભાની ચૂંટણી માટે હું વીરપુરૂષોની ઘાટી અને બાબા બાગેશ્વર નાથના સાનિધ્યમાં સભા સંબોધી રહ્યો છું.

ઝારખંડમાં ચાર તબક્કાનું મતદાન થઈ ચુક્યુ છે અને બધા તબક્કામાં શાંતિપુર્ણ મતદાન થયું છે.

આઝાદી બાદ સાહિબગંજ જિલ્લામાં ગંગાપુલના નિર્માણની માગ થઈ છે. જે બિહાર અને ઝારખંડ અલગ થયા બાદ ઉગ્ર સ્વરૂપ લીધું હતું. ત્યારબાદ સામાજિક સંસ્થાઓએ પણ આ પુલના નિર્માણ કાર્યની માગને લઈ પ્રદર્શન કર્યુ હતું.

આ ઘટના બાદ 6 એપ્રિલ 2017માં વડાપ્રધાન મોદીએ આ પુલનું શિલાન્યાસ કર્યુ હતું. ત્યારબાદ પુલનું કાર્ય વહેલી તકે પુરૂ કરવાનું વચન આપ્યું હતું. પરંતુ આજ દિન સુધી આ પુલનું કામ શરૂ થયું નથી. જેના કારણે વડાપ્રધાને કરેલા ઠાલા વચનને લઈ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સભાને સંબોધતા કહ્યું હતું કે, મારુ સૌભાગ્ય છે કે આ વખતે ઝારખંડ વિધાનસભાની ચૂંટણી માટે હું વીરપુરૂષોની ઘાટી અને બાબા બાગેશ્વર નાથના સાનિધ્યમાં સભા સંબોધી રહ્યો છું.

ઝારખંડમાં ચાર તબક્કાનું મતદાન થઈ ચુક્યુ છે અને બધા તબક્કામાં શાંતિપુર્ણ મતદાન થયું છે.

આઝાદી બાદ સાહિબગંજ જિલ્લામાં ગંગાપુલના નિર્માણની માગ થઈ છે. જે બિહાર અને ઝારખંડ અલગ થયા બાદ ઉગ્ર સ્વરૂપ લીધું હતું. ત્યારબાદ સામાજિક સંસ્થાઓએ પણ આ પુલના નિર્માણ કાર્યની માગને લઈ પ્રદર્શન કર્યુ હતું.

આ ઘટના બાદ 6 એપ્રિલ 2017માં વડાપ્રધાન મોદીએ આ પુલનું શિલાન્યાસ કર્યુ હતું. ત્યારબાદ પુલનું કાર્ય વહેલી તકે પુરૂ કરવાનું વચન આપ્યું હતું. પરંતુ આજ દિન સુધી આ પુલનું કામ શરૂ થયું નથી. જેના કારણે વડાપ્રધાને કરેલા ઠાલા વચનને લઈ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

Intro:Body:

https://www.etvbharat.com/hindi/jharkhand/state/sahibganj/pm-narendra-modi-will-hold-public-meeting-in-sahibganj-on-17-dec/jh20191216234627876



17 दिसंबर को पीएम मोदी बरहेट में करेंगे जनसभा, जानिए पीएम के साहिबगंज दौरे को लेकर लोग क्यों हैं नाराज




Conclusion:
Last Updated : Dec 17, 2019, 3:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.