ETV Bharat / bharat

સાધ્વી પ્રજ્ઞાનું મોટું નિવેદન, કહ્યું- હેમંત કરકરે શહીદ નથી

નવી દિલ્હી: ભોપાલથઈ ભાજપ ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરે હેમંત કરકરેને શહીદ બતાવવાની ના પાડી દીધી છે. પ્રજ્ઞાએ બતાવ્યું હતું કે, તેમણે ખોટી રીતે મને ફસાવ્યા હતા. તેઓ શહીદ નથી થયા.

author img

By

Published : Apr 19, 2019, 1:29 PM IST

file

સાધ્વી પ્રજ્ઞાએ ભોપાલમાં મીડિયા સાથે વાત કરતા આ નિવેદન આપ્યું છે.

આપને જણાવી દઈએ કે, હેમંત કરકરે મુંબઈ હુમલામાં શહીદ થયા હતા. આ ઉપરાંત કરકરેએ માલેગાવ બોમ્બ બ્લાસ્ટની પણ તપાસ કરતા હતા, જેમાં સાધ્વી પ્રજ્ઞા આરોપી હતી. જો કે, તેમની ચાર્જશીટ પર અનેક સવાલો ઊભા થયા હતા.

  • #WATCH Pragya Singh Thakur:Maine kaha tera (Mumbai ATS chief late Hemant Karkare) sarvanash hoga.Theek sava mahine mein sutak lagta hai. Jis din main gayi thi us din iske sutak lag gaya tha.Aur theek sava mahine mein jis din atankwadiyon ne isko maara, us din uska anth hua (18.4) pic.twitter.com/COqhEW2Bnc

    — ANI (@ANI) April 19, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

26 નવેમ્બર 2009માં શહીદ થયેલા હેમંત કરકરેને ભારત સરકારે મરણોપરાંત અશોક ચક્ર આપી સન્માનિત કર્યા હતા.

સાધ્વી પ્રજ્ઞાએ ભોપાલમાં મીડિયા સાથે વાત કરતા આ નિવેદન આપ્યું છે.

આપને જણાવી દઈએ કે, હેમંત કરકરે મુંબઈ હુમલામાં શહીદ થયા હતા. આ ઉપરાંત કરકરેએ માલેગાવ બોમ્બ બ્લાસ્ટની પણ તપાસ કરતા હતા, જેમાં સાધ્વી પ્રજ્ઞા આરોપી હતી. જો કે, તેમની ચાર્જશીટ પર અનેક સવાલો ઊભા થયા હતા.

  • #WATCH Pragya Singh Thakur:Maine kaha tera (Mumbai ATS chief late Hemant Karkare) sarvanash hoga.Theek sava mahine mein sutak lagta hai. Jis din main gayi thi us din iske sutak lag gaya tha.Aur theek sava mahine mein jis din atankwadiyon ne isko maara, us din uska anth hua (18.4) pic.twitter.com/COqhEW2Bnc

    — ANI (@ANI) April 19, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

26 નવેમ્બર 2009માં શહીદ થયેલા હેમંત કરકરેને ભારત સરકારે મરણોપરાંત અશોક ચક્ર આપી સન્માનિત કર્યા હતા.

Intro:Body:



સાધ્વી પ્રજ્ઞાનું મોટું નિવેદન, કહ્યું- હેમંત કરકરે શહીદ નથી







નવી દિલ્હી: ભોપાલથઈ ભાજપ ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરે હેમંત કરકરેને શહીદ બતાવવાની ના પાડી દીધી છે. પ્રજ્ઞાએ બતાવ્યું હતું કે, તેમણે ખોટી રીતે મને ફસાવ્યા હતા. તેઓ શહીદ નથી થયા. 



સાધ્વી પ્રજ્ઞાએ ભોપાલમાં મીડિયા સાથે વાત કરતા આ નિવેદન આપ્યું છે.

 

આપને જણાવી દઈએ કે, હેમંત કરકરે મુંબઈ હુમલામાં શહીદ થયા હતા. આ ઉપરાંત કરકરેએ માલેગાવ બોમ્બ બ્લાસ્ટની પણ તપાસ કરતા હતા, જેમાં સાધ્વી પ્રજ્ઞા આરોપી હતી. જો કે, તેમની ચાર્જશીટ પર અનેક સવાલો ઊભા થયા હતા.



26 નવેમ્બર 2009માં શહીદ થયેલા હેમંત કરકરેને ભારત સરકારે મરણોપરાંત અશોક ચક્ર આપી સન્માનિત કર્યા હતા.


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.