ETV Bharat / bharat

કોરોના વાયરસ: બેંગલુરુમાં RSSની વાર્ષિક બેઠક થઇ રદ - RSSના વરિષ્ઠ કાર્યકતા સુરેશ જોશી

કોરોના વાયરસ ધીરે-ધીરે લગભગ આખા દેશમાં દસ્તક દઇ દીધી છે, ત્યારે ક્ન્દ્ર અને રાજય સરકાર પણ સાવચેતીના પગલાં ઉઠાવી રહી છે. રાષ્ટ્રીય સેવક સંધે (RSS) વાયરસના ખતરાને ધ્યાનમાં લઇને રવિવારે થનારી વાર્ષિક બેઠક સ્થગિત કરી છે. RSSની 15થી 17 માર્ચ સુધી ચાલનારી આ બેઠકમાં આશરે 1500 સદસ્યો ભાગ લેવાના હતાં.

rss
કોરોના વાયરસ: બેંગલુરુમાં RSSની વાર્ષિક બેઠક રદ થઈ
author img

By

Published : Mar 14, 2020, 3:30 PM IST

બેંગ્લુરુ: RSSના વરિષ્ઠ કાર્યકતા સુરેશ જોશીએ શનિવારે એક નિવેદનમાં કહ્યું કે, મહામારી કોવિડ-19ની ગંભીરતા તથા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો દ્વારા જાહેર કરાયેલી સલાહને ધ્યાનમાં રાખીને બેંગ્લુરૂમાં થનારી એબીપીએસ બેઠકને સ્થગિત કરવામાં આવી છે.

rss
કોરોના વાયરસ: બેંગલુરુમાં RSSની વાર્ષિક બેઠક રદ થઈ

તેઓએ RSS કાર્યકર્તાઓને લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે વહીવટને સહકાર આપવા તેમજ આ પડકારનો સફળતાપૂર્વક સામનો કરવા જણાવ્યું હતું. ભાજપના અધ્યક્ષ જે.પી નડ્ડા, અધ્યક્ષ, વિશ્વ હિન્દુ પરિષદ, એબીવીપી અને ભારતીય મઝદૂર સંઘ જેવા 35 સંગઠનોના રાજ્યના અન્ય કાર્યકરો પણ આ બેઠકમાં હાજર રહેવાના હતાં.

બેંગ્લુરુ: RSSના વરિષ્ઠ કાર્યકતા સુરેશ જોશીએ શનિવારે એક નિવેદનમાં કહ્યું કે, મહામારી કોવિડ-19ની ગંભીરતા તથા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો દ્વારા જાહેર કરાયેલી સલાહને ધ્યાનમાં રાખીને બેંગ્લુરૂમાં થનારી એબીપીએસ બેઠકને સ્થગિત કરવામાં આવી છે.

rss
કોરોના વાયરસ: બેંગલુરુમાં RSSની વાર્ષિક બેઠક રદ થઈ

તેઓએ RSS કાર્યકર્તાઓને લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે વહીવટને સહકાર આપવા તેમજ આ પડકારનો સફળતાપૂર્વક સામનો કરવા જણાવ્યું હતું. ભાજપના અધ્યક્ષ જે.પી નડ્ડા, અધ્યક્ષ, વિશ્વ હિન્દુ પરિષદ, એબીવીપી અને ભારતીય મઝદૂર સંઘ જેવા 35 સંગઠનોના રાજ્યના અન્ય કાર્યકરો પણ આ બેઠકમાં હાજર રહેવાના હતાં.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.