ETV Bharat / bharat

રામ મંદિર નિર્માણમાં સ્વેચ્છાએ યોગદાન આપીશઃ રોશન બેગ

author img

By

Published : Nov 10, 2019, 11:27 AM IST

બેંગલુરુઃ ધારાસભ્ય રોશન બેગ પક્ષ વિરોધી પ્રવૃત્તિઓના આરોપમાં કોંગ્રસમાંથી બરતરફ કરવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે, અયોધ્યામાં રામ મંદિર નિર્માણમાં સ્વેચ્છાએ સહકાર આપશે.

રોશન બેગ

બેગે કહ્યું કે, તમે (હિન્દુ) રામ મંદિર બનાવો અમે પણ સહકાર આપીશું. કૃપા કરીને અમને પણ સાથે રાખો. અમને મળેલી જમીન પર મસ્જિદ બાનાવામાં તમારો સહયોગ જોઈએ છે.

આઠ વખત ધારાસભ્ય તરી રહેલા બેગે પત્રકારોને કહ્યું હતું કે, આપણે સાથે મળીને એક મંદિર અને મસ્જિદ બનાવીશું.

બેગે અયોધ્યા અંગેના સુપ્રીમ કોર્ટના ચુકાદાને આવકારીને કહ્યું કે, મેં એક વર્ષ પહેલા કહ્યું હતું કે, જો રામ મંદિર ભારતમાં નહીં બને તો તે પાકિસ્તાનમાં બનાવવામાં આવશે.

તેમણે વધુમાં કહ્યું કે, અમે હંમેશાં કહ્યું છે કે સુપ્રીમ કોર્ટના કોઈપણ નિર્ણય હશે તેનું આપણે આદર આપીશું. તેમણે કહ્યું કે મુસ્લિમ ધાર્મિક નેતાઓ પણ સર્વાનુમતે કહી રહ્યા છે કે તેઓ નિર્ણયની સાથે છે.

બેગે મુસ્લિમ અરજદારોને અયોધ્યા કેસમાં ચૂકાદાને પડકાર ન આપવા પણ અપીલ કરી હતી.

બેગે કહ્યું કે, તમે (હિન્દુ) રામ મંદિર બનાવો અમે પણ સહકાર આપીશું. કૃપા કરીને અમને પણ સાથે રાખો. અમને મળેલી જમીન પર મસ્જિદ બાનાવામાં તમારો સહયોગ જોઈએ છે.

આઠ વખત ધારાસભ્ય તરી રહેલા બેગે પત્રકારોને કહ્યું હતું કે, આપણે સાથે મળીને એક મંદિર અને મસ્જિદ બનાવીશું.

બેગે અયોધ્યા અંગેના સુપ્રીમ કોર્ટના ચુકાદાને આવકારીને કહ્યું કે, મેં એક વર્ષ પહેલા કહ્યું હતું કે, જો રામ મંદિર ભારતમાં નહીં બને તો તે પાકિસ્તાનમાં બનાવવામાં આવશે.

તેમણે વધુમાં કહ્યું કે, અમે હંમેશાં કહ્યું છે કે સુપ્રીમ કોર્ટના કોઈપણ નિર્ણય હશે તેનું આપણે આદર આપીશું. તેમણે કહ્યું કે મુસ્લિમ ધાર્મિક નેતાઓ પણ સર્વાનુમતે કહી રહ્યા છે કે તેઓ નિર્ણયની સાથે છે.

બેગે મુસ્લિમ અરજદારોને અયોધ્યા કેસમાં ચૂકાદાને પડકાર ન આપવા પણ અપીલ કરી હતી.

Intro:Body:

राम मंदिर निर्माण में स्वेच्छा से योगदान करूंगा : रोशन बेग



  बेंगलुरू : पार्टी विरोधी गतिविधियों के आरोप में कांग्रेस से निकाले जाने के बाद अयोग्य घोषित किये गये विधायक रोशन बेग ने कहा कि अयोध्या में राम मंदिर के निर्माण में स्वेच्छा से सहयोग करेंगे.



बेग ने कहा, 'आपलोग (हिंदू) राम मंदिर बनायें, हमलोग भी सहयोग करेंगे. कृपया हमें भी साथ रखिये. हमें मिलने वाली जमीन पर मस्जिद निर्माण में हम आपका भी सहयोग चाहेंगे.'



आठ बार से विधायक कह चुके ने पत्रकारों से कहा कि हमलोग एकसाथ मिलकर मंदिर और मस्जिद बनायेंगे.



अयोध्या पर उच्चतम न्यायालय के फैसले का स्वागत करते हुए बेग ने कहा कि मैने एक साल पहले कहा था कि अगर भारत में राम मंदिर नहीं बनेगा तो क्या पाकिस्तान में बनेगा. उच्चतम न्यायालय के शनिवार के फैसले से राम मंदिर निर्माण का मार्ग प्रशस्त हो गया है.



उन्होंने कहा कि हमने हमेशा कहा है कि उच्चतम न्यायालय का जो भी फैसला होगा उसका हम सम्मान करेंगे. उन्होंने कहा कि मुस्लिम धर्म गुरु भी सर्वसम्मति से कह रहे हैं कि वे फैसले के साथ हैं.



बेग ने अयोध्या मामले में मुस्लिम याचिकाकर्ताओं से फैसले को चुनौती नहीं देने की अपील की.





 



Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.