ETV Bharat / bharat

તમિલનાડૂમાં 13 મતદાન મથક પર 19 મેના રોજ ફરી વખત મતદાન થશે

ન્યૂઝ ડેસ્ક: ચૂંટણી પંચે તમિલનાડૂની પાંચ સંસદીય વિસ્તારના 13 મતદાન મથકો પર 19 મેના રોજ ફરી વખત મતદાન થશે. ચૂંટણી પંચે આ અંગે એક જાહેરાત કરી જાણકારી આપી હતી.

author img

By

Published : May 9, 2019, 2:06 PM IST

ians

ચૂંટણી પંચે બુધવારે આપેલી જાણકારી મુજબ જોઈએ તો 18 એપ્રિલે ધર્મપુરીમાં આઠ મતદાન કેન્દ્રો પર તિરુવલ્લુરમાં એક, કુડ્ડાલોરમાં એક, એરોડમાં એક તથા થેનીમાં બે કેન્દ્રો પર ફરી વખત મતદાન થશે.

આ 13 મતદાન કેન્દ્રો પર પૂનામાલી, પપ્પીરડ્ડીપટ્ટી, પનરુતિ, કાંગેયમ, અંડીપટ્ટી અને પિરાયકુલમ વિધાનસભાઓમાં આવે છે જ્યાં 19 મેના રોજ પેટાચૂંટણી થશે.

પ્રદેશમાં 13 જિલ્લાઓમાં 46 મતદાન મથકો પર ખરાબીની જાણકારી મળી હતી ત્યાર બાદ આ નિર્ણય લેવાયો છે.

ચૂંટણી પંચે બુધવારે આપેલી જાણકારી મુજબ જોઈએ તો 18 એપ્રિલે ધર્મપુરીમાં આઠ મતદાન કેન્દ્રો પર તિરુવલ્લુરમાં એક, કુડ્ડાલોરમાં એક, એરોડમાં એક તથા થેનીમાં બે કેન્દ્રો પર ફરી વખત મતદાન થશે.

આ 13 મતદાન કેન્દ્રો પર પૂનામાલી, પપ્પીરડ્ડીપટ્ટી, પનરુતિ, કાંગેયમ, અંડીપટ્ટી અને પિરાયકુલમ વિધાનસભાઓમાં આવે છે જ્યાં 19 મેના રોજ પેટાચૂંટણી થશે.

પ્રદેશમાં 13 જિલ્લાઓમાં 46 મતદાન મથકો પર ખરાબીની જાણકારી મળી હતી ત્યાર બાદ આ નિર્ણય લેવાયો છે.

Intro:Body:

તમિલનાડૂમાં 13 મતદાન મથક પર 19 મેના રોજ ફરી વખત મતદાન થશે





ન્યૂઝ ડેસ્ક: ચૂંટણી પંચે તમિલનાડૂની પાંચ સંસદીય વિસ્તારના 13 મતદાન મથકો પર 19 મેના રોજ ફરી વખત મતદાન થશે. ચૂંટણી પંચે આ અંગે એક જાહેરાત કરી જાણકારી આપી હતી.



ચૂંટણી પંચે બુધવારે આપેલી જાણકારી મુજબ જોઈએ તો 18 એપ્રિલે ધર્મપુરીમાં આઠ મતદાન કેન્દ્રો પર તિરુવલ્લુરમાં એક, કુડ્ડાલોરમાં એક, એરોડમાં એક તથા થેનીમાં બે કેન્દ્રો પર ફરી વખત મતદાન થશે.



આ 13 મતદાન કેન્દ્રો પર પૂનામાલી, પપ્પીરડ્ડીપટ્ટી, પનરુતિ, કાંગેયમ, અંડીપટ્ટી અને પિરાયકુલમ વિધાનસભાઓમાં આવે છે જ્યાં 19 મેના રોજ પેટાચૂંટણી થશે.



પ્રદેશમાં 13 જિલ્લાઓમાં 46 મતદાન મથકો પર ખરાબીની જાણકારી મળી હતી ત્યાર બાદ આ નિર્ણય લેવાયો છે.


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.