ETV Bharat / bharat

કોંગ્રેસ પ્રવક્તા સુરજેવાલાએ ભાજપને આડે હાથ લેતા કહ્યું- 'CM રૂપાણીના મતવિસ્તારમાં બાળકોના મોત થયા' - વિજય રૂપાણી

નવી દિલ્હી: ગુજરાતની હોસ્પિટલમાં બાળકોના મૃત્યુમાં વધારો થઇ રહ્યો છે. અમદાવાદ અને રાજકોટમાં આશરે 200 બાળકોના મોત થયા છે. કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ભાજપને આડે હાથ લેતા કહ્યું કે, રાજકોટ અને અમદાવાદમાં નવજાત બાળકોના મોત થવાથી નરેન્દ્ર મોદી અને અમિત શાહ બન્ને મૌન થઇ ગયા છે.

ETV BHARAT
રણદીપ
author img

By

Published : Jan 5, 2020, 7:37 PM IST

કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલા કોઈ પણ મુદ્દે ભાજપ પર પ્રહાર કરવાનું ચૂકતા નથી. રાજ્યમાં થયેલા નવજાત બાળકોના મોત અંતે કોંગ્રેસ પ્રવક્તાએ ટ્વીટ કરીને ભાજપને આડે હાથ લીધું છે. તેમણે ટ્વીટમાં લખ્યું કે, રાજકોટ એક વર્ષમાં 1,235 માસૂમ બાળકોનું મૃત્યું થયું છે.

  • राजकोट:
    1 साल में 1235 मासूम बच्चों की मौत।

    अहमदाबाद+राजकोट:
    दिसम्बर में 219 मासूम बच्चों की मौत।

    अहमदाबाद:
    पिछले 3 महीनो में 253 मासूम मौत के शिकार।

    मोदीजी चुप, शाहजी चुप!

    BJP सरकार की नाकामी पर उनके नेताओ की चुप्पी तो समझ आई,

    पर मीडिया के साथियों की चुप्पी के क्या मायने? pic.twitter.com/15xiHyGrq8

    — Randeep Singh Surjewala (@rssurjewala) January 5, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

સુરજેવાલાએ લખ્યું કે, અમદાવાદ અને રાજકોટ મળી ડિસેમ્બર મહિનામાં કુલ 219 બાળકોનું મોત થયું છે. જ્યારે અમદાવાદમાં 3 મહિનાની અંદર 253 માસૂમ બાળકોનું મોત થયું છે. આગળ તેમણે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, ગુજરાતના 2 મોટા શહેરમાં બાળકોનાં મોત પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ બન્ને મૌન છે. આ ઉપરાંત BJP સરકારની નિષ્ફળતા માટે તેમના નેતા મૌન રહે તે તો સમજાય છે, પરંતુ મીડિયા સાથીઓની મૌનનો અર્થ શું છે?

  • विजय रूपानी,CM,गुजरात खुद राजकोट से विधायक हैं

    राजकोट के अस्पताल में जनवरी से दिसंबर के बीच 1,235 मासूमो की मौत हो गई

    गाँधीनगर+अहमदाबाद से अमित शाह सांसद हैं, जहां अस्पताल में 3 महीने में 375 मासूमो की मौत हुई

    सवाल पूछने पर CM भाग खड़े हुए

    क्या PM ऐसे CM को बर्खास्त करेंगे? pic.twitter.com/AdIaI35Viy

    — Randeep Singh Surjewala (@rssurjewala) January 5, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ અગાઉ પણ તેમણે ટ્વીટ કરી મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને આડે હાથ લીધા હતા. જેમાં તેમણે લખ્યું હતું કે, ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી રાજકોટના ધારાસભ્ય છે, અને રાજકોટની હોસ્પિટલમાં જાન્યુઆરીથી ડિસેમ્બર વચ્ચે 1,235 માસૂમ બાળકોના મોત થયા છે. જ્યારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ગાંધીનગર, અમદાવાદના સાંસદ છે, અને ત્યાં હોસ્પિટલમાં 3 મહિનાની અંદર 375 માસૂમ બાળકોનાં મોત થયાં છે. આ અંગે પ્રશ્ન પૂછવાથી CM ભાગી ગયા હતા. શું PM આવા CMને બરતરફ કરશે?

રણદીપ સુરજેવાલાના ટ્વીટ આવ્યા બાદ ગુજરાતના નાયબ મુખ્ય પ્રધાન અને આરોગ્ય પ્રધાન નીતિન પટેલે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં, તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસને બોલવાનો અધિકાર નથી. રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં તેમની સરકાર આરોગ્યમાં નિષ્ફળ પૂરવાર થઇ છે. કારણ કે, રાજસ્થાન અને મધ્ય પ્રદેશના દર્દી અમદાવાદમાં સારવાર અર્થે આવે છે.

કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલા કોઈ પણ મુદ્દે ભાજપ પર પ્રહાર કરવાનું ચૂકતા નથી. રાજ્યમાં થયેલા નવજાત બાળકોના મોત અંતે કોંગ્રેસ પ્રવક્તાએ ટ્વીટ કરીને ભાજપને આડે હાથ લીધું છે. તેમણે ટ્વીટમાં લખ્યું કે, રાજકોટ એક વર્ષમાં 1,235 માસૂમ બાળકોનું મૃત્યું થયું છે.

  • राजकोट:
    1 साल में 1235 मासूम बच्चों की मौत।

    अहमदाबाद+राजकोट:
    दिसम्बर में 219 मासूम बच्चों की मौत।

    अहमदाबाद:
    पिछले 3 महीनो में 253 मासूम मौत के शिकार।

    मोदीजी चुप, शाहजी चुप!

    BJP सरकार की नाकामी पर उनके नेताओ की चुप्पी तो समझ आई,

    पर मीडिया के साथियों की चुप्पी के क्या मायने? pic.twitter.com/15xiHyGrq8

    — Randeep Singh Surjewala (@rssurjewala) January 5, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

સુરજેવાલાએ લખ્યું કે, અમદાવાદ અને રાજકોટ મળી ડિસેમ્બર મહિનામાં કુલ 219 બાળકોનું મોત થયું છે. જ્યારે અમદાવાદમાં 3 મહિનાની અંદર 253 માસૂમ બાળકોનું મોત થયું છે. આગળ તેમણે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, ગુજરાતના 2 મોટા શહેરમાં બાળકોનાં મોત પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ બન્ને મૌન છે. આ ઉપરાંત BJP સરકારની નિષ્ફળતા માટે તેમના નેતા મૌન રહે તે તો સમજાય છે, પરંતુ મીડિયા સાથીઓની મૌનનો અર્થ શું છે?

  • विजय रूपानी,CM,गुजरात खुद राजकोट से विधायक हैं

    राजकोट के अस्पताल में जनवरी से दिसंबर के बीच 1,235 मासूमो की मौत हो गई

    गाँधीनगर+अहमदाबाद से अमित शाह सांसद हैं, जहां अस्पताल में 3 महीने में 375 मासूमो की मौत हुई

    सवाल पूछने पर CM भाग खड़े हुए

    क्या PM ऐसे CM को बर्खास्त करेंगे? pic.twitter.com/AdIaI35Viy

    — Randeep Singh Surjewala (@rssurjewala) January 5, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ અગાઉ પણ તેમણે ટ્વીટ કરી મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને આડે હાથ લીધા હતા. જેમાં તેમણે લખ્યું હતું કે, ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી રાજકોટના ધારાસભ્ય છે, અને રાજકોટની હોસ્પિટલમાં જાન્યુઆરીથી ડિસેમ્બર વચ્ચે 1,235 માસૂમ બાળકોના મોત થયા છે. જ્યારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ગાંધીનગર, અમદાવાદના સાંસદ છે, અને ત્યાં હોસ્પિટલમાં 3 મહિનાની અંદર 375 માસૂમ બાળકોનાં મોત થયાં છે. આ અંગે પ્રશ્ન પૂછવાથી CM ભાગી ગયા હતા. શું PM આવા CMને બરતરફ કરશે?

રણદીપ સુરજેવાલાના ટ્વીટ આવ્યા બાદ ગુજરાતના નાયબ મુખ્ય પ્રધાન અને આરોગ્ય પ્રધાન નીતિન પટેલે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં, તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસને બોલવાનો અધિકાર નથી. રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં તેમની સરકાર આરોગ્યમાં નિષ્ફળ પૂરવાર થઇ છે. કારણ કે, રાજસ્થાન અને મધ્ય પ્રદેશના દર્દી અમદાવાદમાં સારવાર અર્થે આવે છે.

Intro:Body:

blank for tweet


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.