ETV Bharat / bharat

અયોધ્યા જમીન વિવાદ: સુપ્રીમ કોર્ટ 6 ઓગષ્ટથી રોજ સુનાવણી કરશે

author img

By

Published : Aug 2, 2019, 11:41 AM IST

Updated : Aug 2, 2019, 2:30 PM IST

નવી દિલ્હી: રામ મંદિર-બાબરી મસ્જિદ ભૂમિ વિવાદ મામલે સુપ્રીમ કોર્ટે મધ્યસ્થીને 31 જુલાઈસ સુધીનો સમય આપ્યો હતો. ચીફ જસ્ટિસ સહિત સુપ્રીમ કોર્ટે 5 જજની સંવિધાન પીઠ સમિતિનો રિપોર્ટ પર સુનાવણી કરતા કહ્યું કે, મધ્યસ્થી નિષ્ફળ રહી છે. અયોધ્યા વિવાદ પર રોજ 6 ઓગષ્ટથી સુનાવણી થશે.

Ram temple matters

મામલાની સુનાવણી કરી રહેલા બંધારણીય બેંચના વકિલ રાજીવ ધવને કહ્યું કે, આ મામલામાં સંબધિત હસ્તક્ષેપ અને રિટ પિટીશનના મામલામાં પેન્ડીંગ છે. મામલાની સુનાવણી કરતા ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ કહ્યું કે, આ મામલા પર વિવિધ પાસાં પર ધ્યાન આપશે, પહેલા મામાલાની સુનાવણી થવા દો, મામલાની સુનાવણી ભાજપનેતા સુબ્રમણ્ય સ્વામી પણ હાજર રહ્યા હતા.

સુપ્રીમ કોર્ટે 18 જૂલાઈના મધ્યસ્થી સમિતિને હિંદુ અને મુસ્લિમ સમુદાયો વચ્ચે સહમતિ બનાવવા માટે 31 જુલાઈ સુધી વાતચીત ચાલુ રાખવાનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટેમાં સ્ટેટસ રિપોર્ટ સોંપવા પહેલા દિલ્હી સ્થિત ઉત્તર પ્રદેશ સદનમાં મધ્યસ્થી કમેટીની બેઠક મળી હતી. અયોધ્યા ભૂમિ વિવાદને સહમતિથી હલ કરવા માટે આ અંતિમ પ્રયત્ન હતો.

સુપ્રીમ કોર્ટે 8 માર્ચ મહત્વનો નિણર્ય લેતા વિવાદિત ભૂમિના સમગ્ર પક્ષો સાથે વાત કરવા માટે 3 સભ્યોની મધ્યસ્થતા કમેટીનું ગઠન કરી આ વિવાદ પર નિર્ણય લેવા આ પેનલમાં અધ્યક્ષ સુપ્રીમ કોર્ટેના પૂર્વ જસ્ટિસ ફેમ.એમ.આઈ ખાલીફુલા છે. 2 અન્ય સભ્ય આધ્યાત્મિક ગુરુ અને આર્ટ ઓફ લિવિંગના સંસ્થાપક શ્રી શ્રી રવિશંકર અને વરિષ્ઠ વક્તા શ્રીરામ પંચૂ છે.અયોધ્યા વિવાદ પર રોજ 6 ઓગષ્ટથી સુનાવણી થશે

મામલાની સુનાવણી કરી રહેલા બંધારણીય બેંચના વકિલ રાજીવ ધવને કહ્યું કે, આ મામલામાં સંબધિત હસ્તક્ષેપ અને રિટ પિટીશનના મામલામાં પેન્ડીંગ છે. મામલાની સુનાવણી કરતા ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ કહ્યું કે, આ મામલા પર વિવિધ પાસાં પર ધ્યાન આપશે, પહેલા મામાલાની સુનાવણી થવા દો, મામલાની સુનાવણી ભાજપનેતા સુબ્રમણ્ય સ્વામી પણ હાજર રહ્યા હતા.

સુપ્રીમ કોર્ટે 18 જૂલાઈના મધ્યસ્થી સમિતિને હિંદુ અને મુસ્લિમ સમુદાયો વચ્ચે સહમતિ બનાવવા માટે 31 જુલાઈ સુધી વાતચીત ચાલુ રાખવાનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટેમાં સ્ટેટસ રિપોર્ટ સોંપવા પહેલા દિલ્હી સ્થિત ઉત્તર પ્રદેશ સદનમાં મધ્યસ્થી કમેટીની બેઠક મળી હતી. અયોધ્યા ભૂમિ વિવાદને સહમતિથી હલ કરવા માટે આ અંતિમ પ્રયત્ન હતો.

સુપ્રીમ કોર્ટે 8 માર્ચ મહત્વનો નિણર્ય લેતા વિવાદિત ભૂમિના સમગ્ર પક્ષો સાથે વાત કરવા માટે 3 સભ્યોની મધ્યસ્થતા કમેટીનું ગઠન કરી આ વિવાદ પર નિર્ણય લેવા આ પેનલમાં અધ્યક્ષ સુપ્રીમ કોર્ટેના પૂર્વ જસ્ટિસ ફેમ.એમ.આઈ ખાલીફુલા છે. 2 અન્ય સભ્ય આધ્યાત્મિક ગુરુ અને આર્ટ ઓફ લિવિંગના સંસ્થાપક શ્રી શ્રી રવિશંકર અને વરિષ્ઠ વક્તા શ્રીરામ પંચૂ છે.અયોધ્યા વિવાદ પર રોજ 6 ઓગષ્ટથી સુનાવણી થશે

Intro:Body:

निर्णायक मोड़ पर राम मंदिर का मामला, मध्यस्थता कमेटी की रिपोर्ट पर आज SC में सुनवाई



सुप्रीम कोर्ट ने 18 जुलाई को मध्यस्थता समिति को हिंदू और मुस्लिम समुदायों के बीच सहमति बनाने के लिए 31 जुलाई तक बातचीत जारी रखने का आदेश दिया था.

સુપ્રીમ કોર્ટે 18 જુલાઈના રોજ મધ્યસ્થતા સમિતિએ હિંદુ અને મુસ્લિમ સમુદાયો વચ્ચે સહમતિ બનાવવા માટે 31 જુલાઈ સુધી વાતચીત ચાલુ રાખવાનો આદેશ આપ્યો છે.



अयोध्या भूमि विवाद मामले में मध्यस्थता समिति ने गुरुवार को सुप्रीम कोर्ट को स्टेटस रिपोर्ट सौंप दी. खबर है कि समिति के अंदर और बाहर पक्षकारों के रुख में कोई बदलाव नहीं दिखा. अब चीफ जस्टिस सहित सुप्रीम कोर्ट के पांच जजों की संविधान पीठ समिति की रिपोर्ट पर शुक्रवार दोपहर 2 बजे सुनवाई करेगी. मध्यस्थता समिति की रिपोर्ट देखने के बाद सुप्रीम कोर्ट ये तय करेगा की मुख्य मामले की सुनवाई कब से की जाए. यानी अब सब कुछ रिपोर्ट और कोर्ट की संतुष्टि पर निर्भर है.

અયોધ્યા ભૂમિ વિવાદ મામલે મધ્યસ્થતા સમિતિએ ગુરુવારના રોજ સુપ્રીમ કોર્ટને સ્ટેટસ રિપોર્ટ સોપ્યો હતો. મળતી વિગતો મુજબ, સમિતિની અંદર અને બહાર પક્ષકારોના વલણમાં કોઈ પ્રકારનો ફેરફાર જોવા મળ્યો નહોંતો.



रिपोर्ट ठोस दलीलों के साथ अगर कुछ सुझाव और उस पर अमल की रूपरेखा भी सुझाती है तो शायद कोर्ट उसे भी मान ले और मोहलत मिल जाए. या फिर कोर्ट रिपोर्ट के तथ्यों पर गौर करते हुए सीधे सुनवाई पर तैयार हो जाएगा. अगर ये विकल्प आता है तो अगली तारीख लगेगी और उस दिन सुनवाई की रूपरेखा बनेगी. यानी इस मामले के लिए रोजाना सुनवाई की परिभाषा तय होगी.





सप्ताह में कितने कार्य दिवस होगी सुनवाई? तीन, चार या पांच. कितने पक्षकारों को अपनी बात रखने का मौका मिलेगा? तीन मुख्य या सभी मूल याचिकाकर्ता या फिर दर्जन के भाव में हस्तक्षेप याचिकाएं दायर करने वालों को भी. सबको कितना-कितना वक्त दलीलें देने को मिलेगा. ये सभी बातें आज की सुनवाई में तय हो जाएंगी.



बता दें कि सुप्रीम कोर्ट ने 18 जुलाई को मध्यस्थता समिति को हिंदू और मुस्लिम समुदायों के बीच सहमति बनाने के लिए 31 जुलाई तक बातचीत जारी रखने का आदेश दिया था.



1 अगस्त यानी गुरुवार को सुप्रीम कोर्ट में स्टेटस रिपोर्ट सौंपने से पहले दिल्ली स्थित उत्तर प्रदेश सदन में मध्यस्थता कमेटी की बैठक हुई, जिसमें बात बनती नजर नहीं आई. अयोध्या भूमि विवाद को आपसी रजामंदी से हल करने को लेकर कमेटी की यह आखिरी कोशिश थी.



विवाद सुलझाने की कोशिश



सुप्रीम कोर्ट ने 8 मार्च को बड़ा कदम उठाते हुए विवादित भूमि के सभी पक्षों से बात करने के लिए तीन सदस्यों वाली मध्यस्थता कमेटी का गठन कर इस विवाद को सुलझाने की कोशिश की थी. इस कमेटी के अध्यक्ष सुप्रीम कोर्ट के पूर्व जस्टिस एफएमआई खलीफुल्ला हैं. दो अन्य सदस्य आध्यात्मिक गुरु और आर्ट ऑफ लिविंग के संस्थापक श्रीश्री रविशंकर और वरिष्ठ अधिवक्ता श्रीराम पांचू हैं.




Conclusion:
Last Updated : Aug 2, 2019, 2:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.