ETV Bharat / bharat

દિલ્હીનું દંગલ: PM મોદીએ કહ્યું- 'શાહીન બાગ પ્રદર્શન સંયોગ નહીં, એક પ્રયોગ છે'

author img

By

Published : Feb 3, 2020, 9:29 PM IST

દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં થોડાક દિવસો બાકી છે. રાજકીય પાર્ટીઓનો પ્રચાર પડઘમ જોરશોરથી ચાલી રહ્યોં છે. PM મોદીએ કડકડડૂમાના સી.બી.ડી. મેદાનમાં જનસભાને સંબોધિત કરી હતી. PM મોદીએ કહ્યું કે, 'શાહીન બાગ પ્રદર્શન સંયોગ નહીં, એક પ્રયોગ છે'

Modi
મોદી

નવી દિલ્હી: PM મોદીએ દિલ્હી ચૂંટણી માટે કડકડડૂમામાં જનસભાને સંબોધિત કરી હતી. PM મોદીએ અરવિંદ કેજરીવાલ પર આકરા પ્રહાર કર્યાં હતાં.

વડાપ્રધાન મોદીએ કેજરીવાલ પર પ્રહાર કરતા કહ્યું કે, કેજરીવાલનો ચહેરા પરથી નકાબ ઉતરી ગયો છે. કેજરીવાલે કહ્યું હતું કે, સર્જિકલ સ્ટાઇક વખતે દિલ્હીમાં દેશની સેના અને જવાનો પર સવાલો ઉઠાવ્યાં હતા.

PM મોદીએ કહ્યું- 'શાહીન બાગ પ્રદર્શન સંયોગ નહીં, એક પ્રયોગ છે'

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, જામિયા કે, શાહીન બાગ હોય કે, સીલમપુરમાં CAA નાગરિકતા કાયદા વિરુદ્ધ પ્રદર્શનો ચાલી રહ્યાં છે. શું આ પ્રદર્શનો ફક્ત સંયોગ છે. આની પાછળ રાજકારણ છે, જે રાષ્ટ્રને સૌહાર્દને ખંડિત કરનારું છે. આ ફક્ત એક કાયદાનો વિરોધ નથી, જે સરકારના તમામ આશ્વાસન બાદ સમાપ્ત થઇ જાય, પરુંતુ AAP (આમ આદમી પાર્ટી) અને કોંગ્રેસ લોકોને ભડકાવી રહી છે.

PM મોદીએ કહ્યું કે, આતંકી હુમલાઓના ગુનેગારોને દિલ્હી પોલીસે બાટલા હાઉસમાં ઠાર કર્યાં હતા. તે લોકો આ એન્કાઉન્ટરને ફર્જી કહ્યું હતું. આ એજ લોકો છે. જેમણે બાટલા હાઉસમાં આતંકીઓ ઠાર કર્યા પર દિલ્હી પોલીસની વિરૂદ્ધ કાર્યવાહીની માગ કરી હતી.

નવી દિલ્હી: PM મોદીએ દિલ્હી ચૂંટણી માટે કડકડડૂમામાં જનસભાને સંબોધિત કરી હતી. PM મોદીએ અરવિંદ કેજરીવાલ પર આકરા પ્રહાર કર્યાં હતાં.

વડાપ્રધાન મોદીએ કેજરીવાલ પર પ્રહાર કરતા કહ્યું કે, કેજરીવાલનો ચહેરા પરથી નકાબ ઉતરી ગયો છે. કેજરીવાલે કહ્યું હતું કે, સર્જિકલ સ્ટાઇક વખતે દિલ્હીમાં દેશની સેના અને જવાનો પર સવાલો ઉઠાવ્યાં હતા.

PM મોદીએ કહ્યું- 'શાહીન બાગ પ્રદર્શન સંયોગ નહીં, એક પ્રયોગ છે'

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, જામિયા કે, શાહીન બાગ હોય કે, સીલમપુરમાં CAA નાગરિકતા કાયદા વિરુદ્ધ પ્રદર્શનો ચાલી રહ્યાં છે. શું આ પ્રદર્શનો ફક્ત સંયોગ છે. આની પાછળ રાજકારણ છે, જે રાષ્ટ્રને સૌહાર્દને ખંડિત કરનારું છે. આ ફક્ત એક કાયદાનો વિરોધ નથી, જે સરકારના તમામ આશ્વાસન બાદ સમાપ્ત થઇ જાય, પરુંતુ AAP (આમ આદમી પાર્ટી) અને કોંગ્રેસ લોકોને ભડકાવી રહી છે.

PM મોદીએ કહ્યું કે, આતંકી હુમલાઓના ગુનેગારોને દિલ્હી પોલીસે બાટલા હાઉસમાં ઠાર કર્યાં હતા. તે લોકો આ એન્કાઉન્ટરને ફર્જી કહ્યું હતું. આ એજ લોકો છે. જેમણે બાટલા હાઉસમાં આતંકીઓ ઠાર કર્યા પર દિલ્હી પોલીસની વિરૂદ્ધ કાર્યવાહીની માગ કરી હતી.

Intro:नई दिल्ली. दिल्ली विधानसभा चुनाव के लिए मैदान में उतरे पार्टी प्रत्याशियों के समर्थन में प्रधानमंत्री नरेंद्र मोदी पहली बार सभा करने पहुंचे. तो उन्होंने अपने भाषण के अंत में नागरिकता संशोधन कानून के विरोध में जिस तरह दिल्ली के सीलमपुर जामिया और शाहीन बाग में विरोध प्रदर्शन अभी भी जारी है, इस पर कड़ी टिप्पणी की.


Body: विरोध राजनीति का डिजाइन

प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा कि सीलमपुर हो, जामिया या शाहीन बाग, नागरिकता संशोधन कानून के विरोध के लिए बीते कई दिनों से जो वहां प्रदर्शन हो रहे हैं, क्या यह संयोग है? नहीं यह संयोग नहीं प्रयोग है. इसके पीछे राजनीति का डिजाइन है. जो राष्ट्रहित को खंडित करने वाला है. उन्होंने कहा कि आम आदमी पार्टी और कांग्रेस राजनीति से खेल रहे हैं. संविधान और तिरंगे को सामने रखते हुए ज्ञान बांटा जा रहा है.

संविधान कभी तोड़-फोड़ की इजाजत नहीं देता

मोदी ने कहा कि समय-समय पर अलग-अलग मामलों में सर्वोच्च न्यायालय की भावना यही रही है कि विरोध-प्रदर्शन से सामान्य मानवीय को दिक्कत ना हो. आगजनी तोड़फोड़ पर उन्होंने नाराजगी जताते हुए कहा कि जो न्यायालय की बात नहीं मानते. दुनिया को संविधान दिखा रहे हैं.

सड़क बंद होने से होने वाली परेशानी का भी जिक्र

शाहीन बाग में विरोध प्रदर्शन से जिस तरह दिल्ली से नोएडा आने जाने वालों को परेशानी हो रही है इसका भी उन्होंने जिक्र किया. मोदी ने कहा कि विरोध प्रदर्शन से नाराज लोग चुप हैं. साइलेंट हैं. दिल्ली का नागरिक इसे देखकर गुस्से में है. इस मानसिकता को यहीं रोकना जरूरी है. कल फिर किसी और को घेरा जाएगा. भाजपा को दिया एक वोट इसे रोक सकता है.


Conclusion:बता दें कि प्रधानमंत्री नरेंद्र मोदी सोमवार को पूर्वी दिल्ली के कड़कड़डूमा में चुनावी सभा को संबोधित किया.

समाप्त, आशुतोष झा
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.