ETV Bharat / bharat

પ્રિયંકાનો મોદી સરકાર પર વાર, 'પાંચ વર્ષમાં 3 કરોડ લોકો બેરોજગાર'

author img

By

Published : Jan 27, 2020, 12:51 PM IST

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ મોદી સરકાર પર વાર કરતા કહ્યું કે, દેશમાં 3 કરોડથી પણ વધુ લોકો બેરોજગાર થયા છે. તેમ છતા પણ સરકાર નોકરીની વાત કરતી નથી.

પાંચ વર્ષમાં 3 કરોડ લોકો થયા બેરોજગાર : પ્રિયંકા ગાંધી
પાંચ વર્ષમાં 3 કરોડ લોકો થયા બેરોજગાર : પ્રિયંકા ગાંધી

નવી દિલ્હીઃ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ નરેન્દ્ર મોદી સરકાર પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, નોકરીના મુદ્દા પર સરકાર કેમ વાત નથી કરતી? તેમણે વધુમાં કહ્યું કે, છેલ્લા પાંચ વર્ષમાં 3 કરોડ 64 લાખ લોકો બેરોજગાર થયા છે.

  • नौकरियां देने के तमाम बड़े वादों की हकीकत यही है। देश के सात बड़े क्षेत्रों में करीब साढ़े तीन करोड़ लोग बेरोजगार हो गए हैं।

    बड़े-बड़े नामों और विज्ञापनों का नतीजा है 3 करोड़ 64 लाख बेरोजगार लोग। तभी तो सरकार नौकरी पर बात करने से कतराती है। pic.twitter.com/fedOlu9Ljs

    — Priyanka Gandhi Vadra (@priyankagandhi) January 27, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કરી કહ્યું કે, સરકારે નોકરી દેવાની વાત કરી હતી, પરંતુ દેશમાં સાત મોટા ક્ષેત્રોમાં લગભગ 3 કરોડથી પણ વધુ લોકો બેરોજગાર છે. પ્રિયંકાએ વધુમાં લખ્યું કે, મોટા મોટા નામો અને વિજ્ઞાનપનોનું પરિણામ છે કે, 3 કરોડ 64 લાખ લોકો બેરોજગાર છે.સ રકાર પાસે આનો જવાબ ન હોવાના કરાણે તે નોકરીના મુદ્દા પર ચર્ચા નથી કરતી.

નવી દિલ્હીઃ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ નરેન્દ્ર મોદી સરકાર પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, નોકરીના મુદ્દા પર સરકાર કેમ વાત નથી કરતી? તેમણે વધુમાં કહ્યું કે, છેલ્લા પાંચ વર્ષમાં 3 કરોડ 64 લાખ લોકો બેરોજગાર થયા છે.

  • नौकरियां देने के तमाम बड़े वादों की हकीकत यही है। देश के सात बड़े क्षेत्रों में करीब साढ़े तीन करोड़ लोग बेरोजगार हो गए हैं।

    बड़े-बड़े नामों और विज्ञापनों का नतीजा है 3 करोड़ 64 लाख बेरोजगार लोग। तभी तो सरकार नौकरी पर बात करने से कतराती है। pic.twitter.com/fedOlu9Ljs

    — Priyanka Gandhi Vadra (@priyankagandhi) January 27, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કરી કહ્યું કે, સરકારે નોકરી દેવાની વાત કરી હતી, પરંતુ દેશમાં સાત મોટા ક્ષેત્રોમાં લગભગ 3 કરોડથી પણ વધુ લોકો બેરોજગાર છે. પ્રિયંકાએ વધુમાં લખ્યું કે, મોટા મોટા નામો અને વિજ્ઞાનપનોનું પરિણામ છે કે, 3 કરોડ 64 લાખ લોકો બેરોજગાર છે.સ રકાર પાસે આનો જવાબ ન હોવાના કરાણે તે નોકરીના મુદ્દા પર ચર્ચા નથી કરતી.

Intro:Body:

https://www.aninews.in/news/national/politics/priyanka-gandhi-to-complaint-with-nhrc-against-up-govt-over-polices-action-on-anti-caa-protestors20200126210714/


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.