ETV Bharat / bharat

પોક્સો એક્ટ: અપરાધોમાં દયા અરજીનો અધિકાર સમાપ્ત કરવો જોઇએ: રાષ્ટ્રપતિ કોવિંદ

author img

By

Published : Dec 6, 2019, 4:56 PM IST

રાજસ્થાન: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સિહોરીમાં દુષ્કર્મ જેવા ગુનાઓ પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, બંધારણમાં આવા અપરાધો પર દયા અરજીનો વિકલ્પ આપવામાં આવ્યો છે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું કે, દયા અરજી પર ફરી વિચાર કરવામાં આવશે. આવી ઘટનાઓ જે પોસ્કો એક્ટના અંતર્ગત થાય છે, તેમણે દયા અરજીના અધિકારથી વંચિત કરવામાં આવે. તેમણે આ પ્રકારના અધિકારોની જરૂર નથી.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું કે, આ આપણી સંસદ પર આધાર રાખે છે. તેથી જ બંધારણમાં સંશોધનની જરૂર છે. તે દિશમાં આગળ વિચાર કરવામાં આવશે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું કે, દયા અરજી પર ફરી વિચાર કરવામાં આવશે. આવી ઘટનાઓ જે પોસ્કો એક્ટના અંતર્ગત થાય છે, તેમણે દયા અરજીના અધિકારથી વંચિત કરવામાં આવે. તેમણે આ પ્રકારના અધિકારોની જરૂર નથી.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું કે, આ આપણી સંસદ પર આધાર રાખે છે. તેથી જ બંધારણમાં સંશોધનની જરૂર છે. તે દિશમાં આગળ વિચાર કરવામાં આવશે.

Intro:Body:

નવી દિલ્હી : રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દે દુષ્કર્મ જેવા અપરાધો પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે,બંધારણમાં આવા અપરાધો પર દયા અરજીનો વિકલ્પ આપવામાં આવ્યો છે.



રાષ્ટ્રપતિ કોવિન્દે કહ્યું કે,આના પર ફરી વિચાર કરવામાં આવશે.આવી ઘટનાઓ જે પોસ્કો એક્ટના અંતર્ગત થાય છે,તેમણે દયા અરજીના અધિકારથી વંચિત કરવામાં આવે.તેમણે આ પર્કારના અધિકારોની જરૂર નથી.



રાષ્ટ્રપતિ કોવિન્દે કહ્યું કે, આ અમારી સંસદ પર આધાર રાખે છે.તેથી જ બંધારણમાં સંશોધનની જરૂર છે.તે દિશમાં આગળ વિચાર કરવામાં આવશે.


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.