ETV Bharat / bharat

ભોપાલથી સાધ્વી પ્રજ્ઞા ભાજપમાંથી ચૂંટણી લડશે, દિગ્વિજય સિંહને ટક્કર આપશે - lok sabha election

ન્યૂઝ ડેસ્ક: મધ્યપ્રદેશની ભોપાલ સીટ પર ભાજપમાંથી સાધ્વી પ્રજ્ઞા સિંહનું ચૂંટણી લડવાનું નક્કી થઈ ગયું છે. બુધવારે સાધ્વી પ્રજ્ઞા ભાજપમાં સામેલ થઈ ગયા છે. અહીં સાધ્વી પ્રજ્ઞા પૂર્વ મુખ્યપ્રધાન શિવરાજ સિંહની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા. ભાજપે આજે મધ્યપ્રદેશની ચાર સીટ માટે નામ જાહેર કરી દીધા છે જેમાં સાધ્વી પ્રજ્ઞાનું નામ ભોપાલ સીટ પર ફાઈનલ થઈ ગયું છે.

twitter
author img

By

Published : Apr 17, 2019, 1:27 PM IST

Updated : Apr 17, 2019, 5:00 PM IST

ભાજપમાં જોડાયા બાદ સાધ્વીએ કહ્યું હતું કે, હું ચૂંટણી લડીશ અને જીતીને બતાવીશ. મને કોઈ જ સમસ્યા નથી, હું ધર્મ પર ચાલું છું.મારી સાથે જે પણ થયું છે તે બતાવીશ. આપને જણાવી દઈએ કે, આ સીટ પર કોંગ્રેસ દિગ્વિજય સિંહને મેદાનમાં ઉતાર્યા છે.

સાધ્વી પ્રજ્ઞા મધ્યપ્રદેશમાં એક મધ્યમવર્ગીય પરિવારમાં જન્મી છે. પરિવારને ધ્યાને રાખી તેણે વિહિપમાં સામેલ થવાનું નક્કી કર્યું હતું. બાદમાં તેણે સંન્યાસ લઈ લીધો હતો. 2008માં માલેગાવ બોમ્બ બ્લાસ્ટમાં શંકાના આધારે તેમની ધરપકડ કરવામાં આવી હતી. હાલમાં તે દોષમુક્ત છે.

આપને જણાવી દઈએ કે, ભોપાલ સીટ પર 12 મેના રોજ મતદાન થશે તથા 16 એપ્રિલથી નામાંકન પ્રક્રિયા શરૂ થશે.

સાધ્વી પ્રજ્ઞાની ચૂંટણી લડવા પર પ્રતિક્રિયા

ભાજપમાં જોડાયા બાદ સાધ્વીએ કહ્યું હતું કે, હું ચૂંટણી લડીશ અને જીતીને બતાવીશ. મને કોઈ જ સમસ્યા નથી, હું ધર્મ પર ચાલું છું.મારી સાથે જે પણ થયું છે તે બતાવીશ. આપને જણાવી દઈએ કે, આ સીટ પર કોંગ્રેસ દિગ્વિજય સિંહને મેદાનમાં ઉતાર્યા છે.

સાધ્વી પ્રજ્ઞા મધ્યપ્રદેશમાં એક મધ્યમવર્ગીય પરિવારમાં જન્મી છે. પરિવારને ધ્યાને રાખી તેણે વિહિપમાં સામેલ થવાનું નક્કી કર્યું હતું. બાદમાં તેણે સંન્યાસ લઈ લીધો હતો. 2008માં માલેગાવ બોમ્બ બ્લાસ્ટમાં શંકાના આધારે તેમની ધરપકડ કરવામાં આવી હતી. હાલમાં તે દોષમુક્ત છે.

આપને જણાવી દઈએ કે, ભોપાલ સીટ પર 12 મેના રોજ મતદાન થશે તથા 16 એપ્રિલથી નામાંકન પ્રક્રિયા શરૂ થશે.

સાધ્વી પ્રજ્ઞાની ચૂંટણી લડવા પર પ્રતિક્રિયા
Intro:Body:

ભોપાલથી સાધ્વી પ્રજ્ઞાનું ચૂંટણી લડવાનું ફાઈનલ, દિગ્વિજય સિંહને ટક્કર આપશે



ન્યૂઝ ડેસ્ક: મધ્યપ્રદેશની ભોપાલ સીટ પર ભાજપમાંથી સાધ્વી પ્રજ્ઞા સિંહનું ચૂંટણી લડવાનું નક્કી થઈ ગયું છે. બુધવારે સાધ્વી પ્રજ્ઞા ભાજપમાં સામેલ થઈ ગયા છે. અહીં સાધ્વી પ્રજ્ઞા પૂર્વ મુખ્યપ્રધાન શિવરાજ સિંહની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા.



ભાજપમાં જોડાયા બાદ સાધ્વીએ કહ્યું હતું કે, હું ચૂંટણી લડીશ અને જીતીને બતાવીશ. મને કોઈ જ સમસ્યા નથી, હું ધર્મ પર ચાલું છું.મારી સાથે જે પણ થયું છે તે બતાવીશ. આપને જણાવી દઈએ કે, આ સીટ પર કોંગ્રેસ દિગ્વિજય સિંહને મેદાનમાં ઉતાર્યા છે.



સાધ્વી પ્રજ્ઞા મધ્યપ્રદેશમાં એક મધ્યમવર્ગીય પરિવારમાં જન્મી છે. પરિવારને ધ્યાને રાખી તેણે વિહિપમાં સામેલ થવાનું નક્કી કર્યું હતું. બાદમાં તેણે સંન્યાસ લઈ લીધો હતો. 2008માં માલેગાવ બોમ્બ બ્લાસ્ટમાં શંકાના આધારે તેમની ધરપકડ કરવામાં આવી હતી. હાલમાં તે દોષમુક્ત છે.



આપને જણાવી દઈએ કે, ભોપાલ સીટ પર 12 મેના રોજ મતદાન થશે તથા 16 એપ્રિલથી નામાંકન પ્રક્રિયા શરૂ થશે.

 


Conclusion:
Last Updated : Apr 17, 2019, 5:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.