ETV Bharat / bharat

દિલ્હી પરિણામઃ કોંગ્રેસ નેતાનો અંતરઆત્મા બોલ્યો- 'ટિકિટમાં સોદેબાજી અને ટોચના નેતાઓનો અભાવ નડ્યો'

author img

By

Published : Feb 11, 2020, 12:59 PM IST

Updated : Feb 11, 2020, 1:13 PM IST

વિધાનસભાની ચૂંટણીમાં જીતના દાવેદાર તરીકે કહેવાતું હોય છે કે તેમાં પક્ષના કાર્યકર્તાઓની મહત્વની ભૂમિકા હોય છે, ત્યારે આ વખતે દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ નેતાએ પક્ષે પ્રતિનિધિત્વ માટે યોગ્ય નેતાની પસંદગી કરી ન હોય તેવો આરોપ લગાવ્યો હતો. આ ઉપરાંત પ્રચાર-પ્રસાર પાછળ પણ નેતા નાખુશ થતા જણાવ્યું હતું. પક્ષ ઉમેદવારની પસંદગી કરવામાં પણ ઉણી ઉતરી છે.

પક્ષે ટિકિટ માટે સોદાબાજી કરી છે : કોંગ્રેસ નેતા
પક્ષે ટિકિટ માટે સોદાબાજી કરી છે : કોંગ્રેસ નેતા

નવી દિલ્હી : દિલ્હી ચૂંટણીના પુરા પરિણામને હવે ગણતરીના કલાકો બચ્યા છે, ત્યારે દિલ્હી ચૂંટણીમાં કોંગ્રેસના નેતા જગદીશ શર્માએ પક્ષના પ્રતિનિધિત્વ માટે પક્ષે યોગ્ય નેતાની પસંદગી ન કરી હોય તેવો આરોપ પક્ષ પર લગાવ્યો છે. વધુમાં કહેતા જણાવ્યું કે, ગત ચૂંટણીમાંથી પણ પક્ષને કોઇ શીખ મળી નથી. શર્માએ વધુમાં જણાવ્યું કે, પક્ષે આ વખતે જે તે ઉમેદવારને જ ટિકિટ આપીને મોટી ભૂલ કરી છે. કારણ કે તે ઉમેદવાર જ ગત ચૂંટણીમાં પણ જીતી શક્યા નહોતાં.

પક્ષે ટિકિટ માટે સોદાબાજી કરી છે : કોંગ્રેસ નેતા

ETV BHARAT સાથે ખાસ વાતચીત કરતા જગદીશ શર્માએ જણાવ્યું કે, છેલ્લી વખતની જેમ આ વખતે પણ ટિકિટમાં સોદેબાજી થઇ છે. પક્ષમાંથી રાજીનામુ આપી દેવુ જોઇએ. એટલુ જ માત્ર નહીં, પરંતુ પક્ષે તેના પર શખ્ત કાર્યવાહી કરી તેમને પક્ષમાંથી સસ્પેન્ડ કરવા જોઇએ. વધુ કહેતા જણાવ્યું કે ટોચના નેતાઓના અભાવને કારણે કોંગ્રેસ વિજય બની શકતુ નથી. જ્યાં સુધી પક્ષ તેમને સસ્પેન્ડ નહીં કરે ત્યાં સુધી કોંગ્રેસ માટે દિલ્હીમાં જીત મેળવવી મુશ્કેલ છે.

દિલ્હી વિધાનસભાની મતગણતરી શરૂ થઇ ગઇ છે, ત્યારે તમામની નજર રાજધાની દિલ્હી પર જ છે કે, કેન્દ્રમાં ભલે ભાજપ સરકાર બેઠી હોય પણ રાજ્યમાં કોનું શાસન છે તે તો આગામી કલાકોમાં જ ખબર પડશે. હાલમાં જો બેઠકની વાત કરવામાં આવે તો આપ 57 બેઠક જ્યારે ભાજપ 13 બેઠક પર જ આગળ છે, ત્યારે આંકડાને જોતા આપની જીત નક્કી જ લાગે છે, પરંતુ બાદમાં ક્રિકેટ મેચની જેમ પુછડીયા બેટ્સમેન રંગમાં આવી જાય અને મેચનું પાસુ પલટાવી નાખતા હોય છે, તેમ પલટી જાય તો તેમાં શંકાને કોઇ સ્થાન નથી કેમ કે આ ચૂંટણી છે.

નવી દિલ્હી : દિલ્હી ચૂંટણીના પુરા પરિણામને હવે ગણતરીના કલાકો બચ્યા છે, ત્યારે દિલ્હી ચૂંટણીમાં કોંગ્રેસના નેતા જગદીશ શર્માએ પક્ષના પ્રતિનિધિત્વ માટે પક્ષે યોગ્ય નેતાની પસંદગી ન કરી હોય તેવો આરોપ પક્ષ પર લગાવ્યો છે. વધુમાં કહેતા જણાવ્યું કે, ગત ચૂંટણીમાંથી પણ પક્ષને કોઇ શીખ મળી નથી. શર્માએ વધુમાં જણાવ્યું કે, પક્ષે આ વખતે જે તે ઉમેદવારને જ ટિકિટ આપીને મોટી ભૂલ કરી છે. કારણ કે તે ઉમેદવાર જ ગત ચૂંટણીમાં પણ જીતી શક્યા નહોતાં.

પક્ષે ટિકિટ માટે સોદાબાજી કરી છે : કોંગ્રેસ નેતા

ETV BHARAT સાથે ખાસ વાતચીત કરતા જગદીશ શર્માએ જણાવ્યું કે, છેલ્લી વખતની જેમ આ વખતે પણ ટિકિટમાં સોદેબાજી થઇ છે. પક્ષમાંથી રાજીનામુ આપી દેવુ જોઇએ. એટલુ જ માત્ર નહીં, પરંતુ પક્ષે તેના પર શખ્ત કાર્યવાહી કરી તેમને પક્ષમાંથી સસ્પેન્ડ કરવા જોઇએ. વધુ કહેતા જણાવ્યું કે ટોચના નેતાઓના અભાવને કારણે કોંગ્રેસ વિજય બની શકતુ નથી. જ્યાં સુધી પક્ષ તેમને સસ્પેન્ડ નહીં કરે ત્યાં સુધી કોંગ્રેસ માટે દિલ્હીમાં જીત મેળવવી મુશ્કેલ છે.

દિલ્હી વિધાનસભાની મતગણતરી શરૂ થઇ ગઇ છે, ત્યારે તમામની નજર રાજધાની દિલ્હી પર જ છે કે, કેન્દ્રમાં ભલે ભાજપ સરકાર બેઠી હોય પણ રાજ્યમાં કોનું શાસન છે તે તો આગામી કલાકોમાં જ ખબર પડશે. હાલમાં જો બેઠકની વાત કરવામાં આવે તો આપ 57 બેઠક જ્યારે ભાજપ 13 બેઠક પર જ આગળ છે, ત્યારે આંકડાને જોતા આપની જીત નક્કી જ લાગે છે, પરંતુ બાદમાં ક્રિકેટ મેચની જેમ પુછડીયા બેટ્સમેન રંગમાં આવી જાય અને મેચનું પાસુ પલટાવી નાખતા હોય છે, તેમ પલટી જાય તો તેમાં શંકાને કોઇ સ્થાન નથી કેમ કે આ ચૂંટણી છે.

Intro:नई दिल्ली: दिल्ली विधानसभा सीटों पर मतगणना शुरू हो गई है। शुरुआती रुझानों के अनुसार जहां आम आदमी पार्टी भारी वोटों के साथ 51 सीटों पर आगे चल रही है वही बीजेपी भी 19 सीटों पर बढ़त बनाती नजर आ रही है। लेकिन पिछले विधानसभा चुनावों की तरह इस बार भी कांग्रेस पार्टी को दिल्ली में कोई सीट मिलती नजर नहीं आ रही है।




Body:हालांकि दिल्ली के हालात देखते हुए कांग्रेस के कार्यकर्ता अपनी ही पार्टी की कमी महसूस कर रही हैं। इसी कड़ी में जगदीश शर्मा मैं कांग्रेस पार्टी पर बड़ा आरोप लगाते हुए कहा पिछली बार के चुनावों से कोई सीखना लेते हुए इस बार भी कांग्रेस के नेतृत्व में प्रतिनिधि का चुनाव करने में बड़ी गलती करी है। उन्होंने कहा कि पिछले विधानसभा चुनाव में जिन लोगों के कारण कांग्रेस दिल्ली में एक भी सीट नहीं जीत पाई थी उन्हीं लोगों को इस बार भी चुनावों की बागडोर संभालने को दे दी गई।

जगदीश शर्मा ने दिल्ली कांग्रेस के प्रभारी पीसी चाको पर बड़ा आरोप लगाते हुए कहा कि पिछली बार की तरह इस बार भी टिकटों की खरीद फरोख्त की गई है जिसके चलते ना केवल उनको खुद अपने पद से इस्तीफा दे देना चाहिए बल्कि कांग्रेस पार्टी को खुद उन्हें उनके पद से निष्कासित करना चाहिए।

ईटीवी भारत से बातचीत के दौरान जगदीश शर्मा ने कहा कि दिल्ली प्रदेश के प्रभारी की कमी के कारण इस बार भी कांग्रेस कोई सीट जीतती नहीं दिखाई दे रही है। जब तक कांग्रेस पार्टी खुद उन्हें अपने पद से नहीं निकालेगी तब तक दिल्ली में कांग्रेस का जितना मुमकिन नहीं है।


Conclusion:
Last Updated : Feb 11, 2020, 1:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.