ETV Bharat / bharat

EVM મુદ્દે ચંદ્રબાબુની આગેવાનીમાં 21 વિપક્ષી પાર્ટીઓના નેતા ECમાં કરશે ફરિયાદ

author img

By

Published : May 21, 2019, 8:19 AM IST

નવી દિલ્હી: વિવિધ એજન્સીઓના એક્ઝિટ પોલ NDAને સ્પષ્ટ બહુમતનું અનુમાન લગાવી રહ્યા છે, પરંતુ વિપક્ષી પાર્ટીઓને વિશ્વાસ છે કે, ભાજપનું ગઠબંધન NDA બહુમતથી દુર રહેશે. એક્ઝિટ પોલમાં NDAને બહુમતના અનુમાન બાદ વિપક્ષી દળોએ EVMમાં છેડછાડની વાત કહી છે.

ફાઈલ ફોટો

અગાઉ ચૂંટણી પરિણામ પહેલા વિપક્ષી દળોએ એક વાર ફરી EVM પર સવાલ કર્યા છે. મંગળવારે આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન અને TDPના પ્રમુખ ચંદ્રબાબુ નાયડૂની આવેગાનીમાં 21 પાર્ટીઓના નેતા ચૂંટણી પંચને EVMમાં છેડછાડને લઈને ફરીયાદ કરશે.

EVM મુદ્દે રાજકીય નિષ્ણાંત શશિધર પાઠક સાથે વાતચીત

આ મુદ્દા પર ETV ભારતના રાજકિય વિશ્લેષક શશિધર પાઠક સાથે વાતચીત કરી હતી. તેમણે કહ્યું કે, ચૂંટણીમાં હારની સંભાવના હોવાના કારણે વિપક્ષી પાર્ટીઓ EVMમાં છેડછાડની વાત કરી રહી છે. પાઠકે EVMમાં છેડછાડની વાતની ઈનકાર પણ નથી કર્યો. પાઠકે કહ્યું કે, EVMમાં મોટા પ્રમાણમાં છેડછાડની વાત સામે આવી છે. તેમણે કહ્યું કે, જ્યારે વિપક્ષી પાર્ટીઓ સરકારની વિરૂદ્ધ એકજૂટ થાય છે તો આ સ્વસ્થ લોકશાહીનો ભાગ છે.

અગાઉ ચૂંટણી પરિણામ પહેલા વિપક્ષી દળોએ એક વાર ફરી EVM પર સવાલ કર્યા છે. મંગળવારે આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન અને TDPના પ્રમુખ ચંદ્રબાબુ નાયડૂની આવેગાનીમાં 21 પાર્ટીઓના નેતા ચૂંટણી પંચને EVMમાં છેડછાડને લઈને ફરીયાદ કરશે.

EVM મુદ્દે રાજકીય નિષ્ણાંત શશિધર પાઠક સાથે વાતચીત

આ મુદ્દા પર ETV ભારતના રાજકિય વિશ્લેષક શશિધર પાઠક સાથે વાતચીત કરી હતી. તેમણે કહ્યું કે, ચૂંટણીમાં હારની સંભાવના હોવાના કારણે વિપક્ષી પાર્ટીઓ EVMમાં છેડછાડની વાત કરી રહી છે. પાઠકે EVMમાં છેડછાડની વાતની ઈનકાર પણ નથી કર્યો. પાઠકે કહ્યું કે, EVMમાં મોટા પ્રમાણમાં છેડછાડની વાત સામે આવી છે. તેમણે કહ્યું કે, જ્યારે વિપક્ષી પાર્ટીઓ સરકારની વિરૂદ્ધ એકજૂટ થાય છે તો આ સ્વસ્થ લોકશાહીનો ભાગ છે.

Intro:Body:

EVM में गड़बड़ी, चंद्रबाबू के नेतृत्व में EC से मिलेंगे 21 दलों के नेता



23 मई को वास्तविक नतीजों की घोषणा से पहले आए एग्जिट पोल्स में एनडीए को बहुमत मिलता नजर आ रहा है. एग्जिट पोल्स को विपक्ष ने खारिज किया है. एग्जिट पोल के बाद विपक्षी दलों ने ईवीएम में गड़बड़ी का मुद्दा उठाया है.



नई दिल्ली: विभिन्न एक्जिट पोल के नतीजों में सत्तारूढ़ राष्ट्रीय जनतांत्रिक गठबंधन(राजग) के बहुमत पाने के अनुमान हैं. हालांकि विपक्षी खेमे को विश्वास है कि भाजपा नीत गठबंधन बहुमत के जरूरी आंकड़ों से दूर रह जाएगा. एग्जिट पोल्स में एनडीए को बहुमत मिलने के अनुमान के बाद विपक्षी दलों ने ईवीएम में गड़बड़ी की बात कही है.





इससे पहले चुनाव नतीजों से पहले विपक्षी दलों ने एक बार फिर ईवीएम पर सवाल खड़े किए हैं. मंगलवार को आंध्र प्रदेश के सीएम और टीडीपी प्रमुख चंद्रबाबू नायडू के नेतृत्व में 21 दलों के नेता चुनाव आयोग पहुंच आयोग से ईवीएम में गड़बड़ी को लेकर शिकायत करेंगे.



पढ़ें-चंद्रबाबू नायडू ने ममता से मुलाकात की, गठबंधन को लेकर हुई चर्चा



इस मुद्दे पर ईटीवी भारत ने राजनीति विशेषज्ञ शशिधर पाठक से बातचीत की. उन्होंने बताया कि चुनाव में हारने की संभावना होने पर विपक्षी दल ईवीएम में गड़बड़ी की बात की जा रही है. हालांकि, उन्होंने ईवीएम में गड़बड़ी की बात से इनकार भी नहीं किया. पाठक ने कहा कि बड़े पैमाने पर ईवीएम में खराबी की बात सामने आई है.





उन्होंने कहा कि जब विपक्षी दल सरकार के खिलाफ एकजुट होते हैं तो यह स्वस्थ लोकतंत्र का हिस्सा है.




Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.