ETV Bharat / bharat

લુધિયાણાના ACP અનિલ કોહલીનું કોરોનાના કારણે મોત

author img

By

Published : Apr 18, 2020, 4:30 PM IST

લુધિયાણાના ACP અનિલ કોહલીનું કોરોનાના કારણે મોત થયું છે. આ ઉપરાંત ACPના પત્ની અને ડ્રાઈવર પણ કોરોના સંક્રમિત થયાં છે.

Police officer dies of COVID-19 in Ludhiana
લુધિયાણાના ACP અનિલ કોહલીનું કોરોનાના કારણે મોત

ચંદીગઢઃ લુધિયાણાના ACP અનિલ કોહલીનું કોરોનાના કારણે મોત થયું છે. આ ઉપરાંત ACPના પત્ની અને ડ્રાઈવર પણ કોરોના સંક્રમિત થયાં છે. પંજાબ પબ્લિક રિલેશન ઓફિસનું કહેવું છે કે, લુધિયાનાના સહાયક પોલીસ અધિકારી અનિલ કોહલીનું લુધિયાણાની SPS હોસ્પિટલમાં કોરોના વાયરસથી મોત થયું છે.

મહત્વનું છે કે, કોરોના વાઈરસ દરમિયાન ડ્યૂટી કરનારા પોસ્ટ કર્મચારીઓને કોરોનાનો શિકાર થવા પર 10 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે.

ચંદીગઢઃ લુધિયાણાના ACP અનિલ કોહલીનું કોરોનાના કારણે મોત થયું છે. આ ઉપરાંત ACPના પત્ની અને ડ્રાઈવર પણ કોરોના સંક્રમિત થયાં છે. પંજાબ પબ્લિક રિલેશન ઓફિસનું કહેવું છે કે, લુધિયાનાના સહાયક પોલીસ અધિકારી અનિલ કોહલીનું લુધિયાણાની SPS હોસ્પિટલમાં કોરોના વાયરસથી મોત થયું છે.

મહત્વનું છે કે, કોરોના વાઈરસ દરમિયાન ડ્યૂટી કરનારા પોસ્ટ કર્મચારીઓને કોરોનાનો શિકાર થવા પર 10 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.