ETV Bharat / bharat

વડાપ્રધાને શરુ કર્યું કોરોના વિરુદ્ધ જન આંદોલન, આપ્યો સંદેશ

author img

By

Published : Oct 8, 2020, 11:47 AM IST

વડાપ્રધાન મોદીએ આજથી કોવિડ-19નો પ્રસાર રોકવાના જનઆંદોલન અભિયાનની શરૂઆત કરી છે. જે અંતર્ગત તેમણે ટ્વીટ કરી લોકોને કોરોના પ્રત્યે જાગૃતતા માટે આ અભિયાનની શરૂઆત કરી છે. આગામી સમયમાં આવતાં તહેવારો અને શિયાળાની સાથે સાથે અર્થવ્યવસ્થાને ધ્યાને રાખી આ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે.

વડાપ્રધાન મોદી
વડાપ્રધાન મોદી

નવી દિલ્હી: લોકોમાં માસ્ક પહેરવું અને ભીડવાળા સ્થાનોથી બચવા માટે વધેલી ઉદાસીનતા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કોવિડ-19ને લઈ જનઆંદોલનનો શુંભારભ કર્યો છે. આ અભિયાનની શરુઆત આગામી તહેવાર અને શિયાળાને ધ્યાને લઈ ટ્વિટના માધ્યમથી શરુ કર્યું છે.

જેનો ઉદ્દેશય કોરોનાને લઈ લોકોની યોગ્ય વ્યવ્હાર તરફ લોકોને પ્રોત્સાહિત કરવાનો છે. જેથી બીમારીથી બચવા માટે પોતાની વિશેષ કાળજી રાખો અને બેદરકારી દાખવશો નહી.

જેનો મુખ્ય સંદેશ છે. માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સ રાખવું અને હાથ ધોતા રહેવું

વિદ્યાર્થીને જાગૃત કરવા માટે શિક્ષા પ્રધાનનો સંદેશ

કોરોના મહામારી પ્રત્યે વિદ્યાર્થીઓને જાગૃત કરવા માટે કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ડૉ.રમેશ પોખરિયાલ નિશંકે વીડિયો શેર કર્યો છે.

  • यशस्वी PM श्री @narendramodi जी के नेतृत्व में देश कोविड-19 के विरुद्ध पूर्ण सक्रियता एवं मनोयोग से कार्य कर रहा है। आइए, प्रधानमंत्री जी के नेतृत्व में कोरोना के विरुद्ध चलाए जा रहे जन-आंदोलन को मानवता के कल्याण हेतु जन जागरूकता के माध्यम से ओर सशक्त बनाएं।#Unite2FightCorona pic.twitter.com/Os0NsEaiag

    — Dr. Ramesh Pokhriyal Nishank (@DrRPNishank) October 8, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

કોરોના માહામારીને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરી કહ્યું કે, આવો કોરોના સામે લડાઈ માટે એકજુથ થઈ, હંમેશા યાદ રાખો માસ્ક જરુર પહેરવું, વારંમ વાર હાથ સાફ કરતા રહો, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરો, દો ગજની દુરી રાખો

  • आइए, कोरोना से लड़ने के लिए एकजुट हों!

    हमेशा याद रखें:

    मास्क जरूर पहनें।

    हाथ साफ करते रहें।

    सोशल डिस्टेंसिंग का पालन करें।

    ‘दो गज की दूरी’ रखें।
    #Unite2FightCorona pic.twitter.com/L3wfaqlhDn

    — Narendra Modi (@narendramodi) October 8, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આપને જણાવી દઈએ કે, કોરોના વાયરસના કેસ 67 લાખથી વધુ થઈ ચૂક્યા છે. આ સાથે મૃત્યુઆંક એક લાખથી વધુ છે. તો રિકવર કેસની સંખ્યા 58 લાખને પાર થઈ છે.દેશમાં સંક્રમિત કુલ સંખ્યા 67 લાકથી વધુ છે. જ્યારે 57,44,694 લોકો અત્યારસુધીમાં આ મહામારીથી સ્વસ્થ થઈ ચૂક્યા છે. આંકડાઓ અનુસાર નવા કેસ સામે આવ્યા બાદ દેશમાં સંક્રમિતોની કુલ સંખ્યા 67,57,132 થઈ છે. છેલ્લા 24 કલાકમાં સંક્રમણથી 986 લોકોના મોત થયા છે. ત્યારે મૃતકોનો કુલ આંકડો 1,04,555 થયો છે.

  • India’s COVID-19 fight is people driven and gets great strength from our COVID warriors. Our collective efforts have helped saved many lives. We have to continue the momentum and protect our citizens from the virus. #Unite2FightCorona pic.twitter.com/GrYUZPZc2m

    — Narendra Modi (@narendramodi) October 8, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

નવી દિલ્હી: લોકોમાં માસ્ક પહેરવું અને ભીડવાળા સ્થાનોથી બચવા માટે વધેલી ઉદાસીનતા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કોવિડ-19ને લઈ જનઆંદોલનનો શુંભારભ કર્યો છે. આ અભિયાનની શરુઆત આગામી તહેવાર અને શિયાળાને ધ્યાને લઈ ટ્વિટના માધ્યમથી શરુ કર્યું છે.

જેનો ઉદ્દેશય કોરોનાને લઈ લોકોની યોગ્ય વ્યવ્હાર તરફ લોકોને પ્રોત્સાહિત કરવાનો છે. જેથી બીમારીથી બચવા માટે પોતાની વિશેષ કાળજી રાખો અને બેદરકારી દાખવશો નહી.

જેનો મુખ્ય સંદેશ છે. માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સ રાખવું અને હાથ ધોતા રહેવું

વિદ્યાર્થીને જાગૃત કરવા માટે શિક્ષા પ્રધાનનો સંદેશ

કોરોના મહામારી પ્રત્યે વિદ્યાર્થીઓને જાગૃત કરવા માટે કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ડૉ.રમેશ પોખરિયાલ નિશંકે વીડિયો શેર કર્યો છે.

  • यशस्वी PM श्री @narendramodi जी के नेतृत्व में देश कोविड-19 के विरुद्ध पूर्ण सक्रियता एवं मनोयोग से कार्य कर रहा है। आइए, प्रधानमंत्री जी के नेतृत्व में कोरोना के विरुद्ध चलाए जा रहे जन-आंदोलन को मानवता के कल्याण हेतु जन जागरूकता के माध्यम से ओर सशक्त बनाएं।#Unite2FightCorona pic.twitter.com/Os0NsEaiag

    — Dr. Ramesh Pokhriyal Nishank (@DrRPNishank) October 8, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

કોરોના માહામારીને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરી કહ્યું કે, આવો કોરોના સામે લડાઈ માટે એકજુથ થઈ, હંમેશા યાદ રાખો માસ્ક જરુર પહેરવું, વારંમ વાર હાથ સાફ કરતા રહો, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરો, દો ગજની દુરી રાખો

  • आइए, कोरोना से लड़ने के लिए एकजुट हों!

    हमेशा याद रखें:

    मास्क जरूर पहनें।

    हाथ साफ करते रहें।

    सोशल डिस्टेंसिंग का पालन करें।

    ‘दो गज की दूरी’ रखें।
    #Unite2FightCorona pic.twitter.com/L3wfaqlhDn

    — Narendra Modi (@narendramodi) October 8, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આપને જણાવી દઈએ કે, કોરોના વાયરસના કેસ 67 લાખથી વધુ થઈ ચૂક્યા છે. આ સાથે મૃત્યુઆંક એક લાખથી વધુ છે. તો રિકવર કેસની સંખ્યા 58 લાખને પાર થઈ છે.દેશમાં સંક્રમિત કુલ સંખ્યા 67 લાકથી વધુ છે. જ્યારે 57,44,694 લોકો અત્યારસુધીમાં આ મહામારીથી સ્વસ્થ થઈ ચૂક્યા છે. આંકડાઓ અનુસાર નવા કેસ સામે આવ્યા બાદ દેશમાં સંક્રમિતોની કુલ સંખ્યા 67,57,132 થઈ છે. છેલ્લા 24 કલાકમાં સંક્રમણથી 986 લોકોના મોત થયા છે. ત્યારે મૃતકોનો કુલ આંકડો 1,04,555 થયો છે.

  • India’s COVID-19 fight is people driven and gets great strength from our COVID warriors. Our collective efforts have helped saved many lives. We have to continue the momentum and protect our citizens from the virus. #Unite2FightCorona pic.twitter.com/GrYUZPZc2m

    — Narendra Modi (@narendramodi) October 8, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.