ETV Bharat / bharat

અયોધ્યામાં વડાપ્રધાન મોદી 5 ઓગસ્ટે રામ મંદિરનો શિલાન્યાસ કરશે - Shri Ram Janmabhoomi Teertha Kshetra trust

શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્રના ખજાનચી સ્વામી ગોવિંદ દેવ ગિરીએ જણાવ્યું કે, રામ મંદિરના શિલાન્યાસ દરમિયાન સામાજિક અંતરની વિશેષ કાળજી લેવામાં આવશે. પીએમ મોદી 5 ઓગસ્ટે રામ મંદિરનો શિલાન્યાસ કરવા જઈ રહ્યા છે.

વડાપ્રધાન મોદી
વડાપ્રધાન મોદી
author img

By

Published : Jul 22, 2020, 9:35 PM IST

Updated : Jul 22, 2020, 10:19 PM IST

નવી દિલ્હી: 5 ઓગસ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામ મંદિરનો શિલાન્યાસ કરશે. શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્રના ખજાનચી સ્વામી ગોવિંદ દેવ ગિરીએ આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, સામાજિક અંતર સુનિશ્ચિત કરવા માટે, અમે નક્કી કર્યું છે કે 150 થી 200 લોકોને આમંત્રણ આપવામાં નહીં આવે.

શિલાન્યાસ કરતા પહેલા વડાપ્રધાન મોદી મંદિરમાં ભગવાન રામ અને હનુમાન મંદિરમાં ભગવાનની પૂજા કરશે. કાર્યક્રમમાં તમામ મુખ્યપ્રધાનોને આમંત્રણ આપવામાં આવશે.

નવી દિલ્હી: 5 ઓગસ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામ મંદિરનો શિલાન્યાસ કરશે. શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્રના ખજાનચી સ્વામી ગોવિંદ દેવ ગિરીએ આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, સામાજિક અંતર સુનિશ્ચિત કરવા માટે, અમે નક્કી કર્યું છે કે 150 થી 200 લોકોને આમંત્રણ આપવામાં નહીં આવે.

શિલાન્યાસ કરતા પહેલા વડાપ્રધાન મોદી મંદિરમાં ભગવાન રામ અને હનુમાન મંદિરમાં ભગવાનની પૂજા કરશે. કાર્યક્રમમાં તમામ મુખ્યપ્રધાનોને આમંત્રણ આપવામાં આવશે.

Last Updated : Jul 22, 2020, 10:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.