ETV Bharat / bharat

વડાપ્રધાન મોદીએ અમિત શાહને 56માં જન્મદિવસની પાઠવી શુભકામના

author img

By

Published : Oct 22, 2020, 10:30 AM IST

કેન્દ્રીય ગૃહપ્રધાન અને ભાજપના પૂર્વ અધ્યક્ષ અમિત શાહનો આજે જન્મદિવસ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ, કેન્દ્રીય પ્રધાન નિતીન ગડકરી સહિત અનેક દિગ્ગજ નેતાઓએ અમિત શાહને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી છે.

PM Modi wishes Amit Shah
PM Modi wishes Amit Shah

નવી દિલ્હી : દેશના ગૃહપ્રધાન અમિત શાહ અને ભાજપના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષનો આજે જન્મદિવસ છે. દેશના દિગ્ગજ નેતા અને પાર્ટીના મોટા નેતાઓએ અમિત શાહને જન્મદિવસની શુભકામના પાઠવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથથી લઈ કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી અને પીયૂષ ગોયલ સહિતના નેતાઓએ અમિત શાહને ટ્વિટ કરી જન્મદિવસની શુભકામના પાઠવી હતી.

PM મોદીએ અમિત શાહને જન્મદિવસની શુભકામના પાઠવી

ગૃહપ્રધાનને જન્મદિવસની શુભકામના પાઠવતા નરેન્દ્ર મોદીએ લખ્યું કે, અમિત શાહ જીને જન્મદિવસની શુભકામના. આપણો દેશ એ સમર્પણ અને ઉત્કૃષ્ટતાનો સાક્ષી છે. જેનાથી તેઓ ભારતની પ્રગતિમાં યોગદાન આપી રહ્યા છે. ઈશ્વર તમને લાંબા સમય સુધી દેશની સેવા કરવા અને સ્વસ્થ જીવનના આશીર્વાદ આપે.

  • Birthday wishes to Shri @AmitShah Ji. Our nation is witnessing the dedication and excellence with which he is contributing towards India’s progress. His efforts to make BJP stronger are also noteworthy. May God bless him with a long and healthy life in service of India.

    — Narendra Modi (@narendramodi) October 22, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

રાષ્ટ્રની આંતરીક સુરક્ષાને અભેદ્દ બનાવનારા ગૃહ પ્રધાન આદરણીય અમિત શાહ

ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે ટ્વીટ કર્યું કે, જનપ્રિય રાજનેતા, અદ્ભૂત સંગઠનકર્તા, કુશળ રણનીતિકાર, રાષ્ટ્રની આંતરીક સુરક્ષાને અભેદ્દ બનાવનારા ગૃહ પ્રધાન આદરણીય અમિત શાહને જન્મ દિવસની હાર્દિક શુભકામનાઓ. હું આપના ઉત્તમ સ્વાસ્થ્ય અને સુદીર્ધ જીવન માટે પ્રાર્થના કરું છું.

  • जनप्रिय राजनेता, अद्भुत संगठनकर्ता, जुझारू एवं कुशल रणनीतिकार, राष्ट्र की आंतरिक सुरक्षा को अभेद्य बनाने वाले यशस्वी गृह मंत्री आदरणीय श्री @AmitShah जी को जन्मदिन की हार्दिक शुभकामनाएं।

    मैं, प्रभु श्री राम से आपके उत्तम स्वास्थ्य एवं सुदीर्घ जीवन के लिए प्रार्थना करता हूं।

    — Yogi Adityanath (@myogiadityanath) October 22, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

CAA તથા આર્ટિકલ 370 હટાવવા જેવા દેશહિતના નિર્ણય

રેલવે પ્રધાન પીયૂષ ગોયલે અમિત શાહને દીઘાર્યુ થવાની કામના કરી. તેઓએ ટ્વીટ કર્યું કે, અથાગ પરિશ્રમથી દેશની સુરક્ષા સુનિશ્ચિત કરી રહેલા ગૃહ પ્રધાન અમિત શાહજીને જન્મ દિવસની શુભકામનાઓ. CAA તથા આર્ટિકલ 370 હટાવવા જેવા દેશહિતના નિર્ણયથી વર્ષો જૂની સમસ્યાનો અંત લાવવાની સાથે જ ભાજપ સંગઠન અને રાજ્યોમાં ભાજપ સરકારના વિસ્તારમાં આપનું અમુલ્ય યોગદાન રહ્યું છે.

  • अथक परिश्रम से देश की सुरक्षा सुनिश्चित कर रहे गृहमंत्री @AmitShah जी को जन्मदिन की शुभकामनायें।

    CAA, व धारा 370 हटाने जैसे देशहित के निर्णय से वर्षों पुरानी समस्या का अंत करने के साथ ही भाजपा संगठन, और राज्यों में भाजपा सरकार के विस्तार में आपका अतुलनीय योगदान रहा है। pic.twitter.com/G8XEdA2udx

    — Piyush Goyal (@PiyushGoyal) October 22, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

નીતિન ગડકરીએ જન્મદિવસની પાઠવી શુભકામના

કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ જન્મદિવસની શુભકામના પાઠવતા કહ્યું કે, દેશના ગૃહપ્રધાન અને કેબિનેટમાં મારા મિત્ર અમિત શાહને જન્મદિવસની શુભકામના પાઠવું છુ. તમે સ્વસ્થ અને દીર્ધાયું રહો તેવી ઈશ્વર પાસે પ્રાર્થના કરું છુ.

  • देश के गृहमंत्री और कैबिनेट में मेरे साथी श्री अमित शाह जी को जन्मदिन की हार्दिक शुभकामनाएं। आप स्वस्थ और दीर्घायु रहें, ईश्वर से यही कामना करता हूं। @AmitShah

    — Nitin Gadkari (@nitin_gadkari) October 22, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

અમિત શાહને રાજકારણના ચાણક્ય કહેવામાં આવે છે. અમિત શાહનો જન્મ 22 ઓક્ટોબર 1964ના રોજ મુંબઈમાં થયો હતો. 2014 અને 2019ની લોકસભા ચૂંટણી સિવાય કેટલાક રાજ્યોમાં થયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની જીતનો શ્રેય અમિત શાહને જાય છે.

નવી દિલ્હી : દેશના ગૃહપ્રધાન અમિત શાહ અને ભાજપના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષનો આજે જન્મદિવસ છે. દેશના દિગ્ગજ નેતા અને પાર્ટીના મોટા નેતાઓએ અમિત શાહને જન્મદિવસની શુભકામના પાઠવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથથી લઈ કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી અને પીયૂષ ગોયલ સહિતના નેતાઓએ અમિત શાહને ટ્વિટ કરી જન્મદિવસની શુભકામના પાઠવી હતી.

PM મોદીએ અમિત શાહને જન્મદિવસની શુભકામના પાઠવી

ગૃહપ્રધાનને જન્મદિવસની શુભકામના પાઠવતા નરેન્દ્ર મોદીએ લખ્યું કે, અમિત શાહ જીને જન્મદિવસની શુભકામના. આપણો દેશ એ સમર્પણ અને ઉત્કૃષ્ટતાનો સાક્ષી છે. જેનાથી તેઓ ભારતની પ્રગતિમાં યોગદાન આપી રહ્યા છે. ઈશ્વર તમને લાંબા સમય સુધી દેશની સેવા કરવા અને સ્વસ્થ જીવનના આશીર્વાદ આપે.

  • Birthday wishes to Shri @AmitShah Ji. Our nation is witnessing the dedication and excellence with which he is contributing towards India’s progress. His efforts to make BJP stronger are also noteworthy. May God bless him with a long and healthy life in service of India.

    — Narendra Modi (@narendramodi) October 22, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

રાષ્ટ્રની આંતરીક સુરક્ષાને અભેદ્દ બનાવનારા ગૃહ પ્રધાન આદરણીય અમિત શાહ

ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે ટ્વીટ કર્યું કે, જનપ્રિય રાજનેતા, અદ્ભૂત સંગઠનકર્તા, કુશળ રણનીતિકાર, રાષ્ટ્રની આંતરીક સુરક્ષાને અભેદ્દ બનાવનારા ગૃહ પ્રધાન આદરણીય અમિત શાહને જન્મ દિવસની હાર્દિક શુભકામનાઓ. હું આપના ઉત્તમ સ્વાસ્થ્ય અને સુદીર્ધ જીવન માટે પ્રાર્થના કરું છું.

  • जनप्रिय राजनेता, अद्भुत संगठनकर्ता, जुझारू एवं कुशल रणनीतिकार, राष्ट्र की आंतरिक सुरक्षा को अभेद्य बनाने वाले यशस्वी गृह मंत्री आदरणीय श्री @AmitShah जी को जन्मदिन की हार्दिक शुभकामनाएं।

    मैं, प्रभु श्री राम से आपके उत्तम स्वास्थ्य एवं सुदीर्घ जीवन के लिए प्रार्थना करता हूं।

    — Yogi Adityanath (@myogiadityanath) October 22, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

CAA તથા આર્ટિકલ 370 હટાવવા જેવા દેશહિતના નિર્ણય

રેલવે પ્રધાન પીયૂષ ગોયલે અમિત શાહને દીઘાર્યુ થવાની કામના કરી. તેઓએ ટ્વીટ કર્યું કે, અથાગ પરિશ્રમથી દેશની સુરક્ષા સુનિશ્ચિત કરી રહેલા ગૃહ પ્રધાન અમિત શાહજીને જન્મ દિવસની શુભકામનાઓ. CAA તથા આર્ટિકલ 370 હટાવવા જેવા દેશહિતના નિર્ણયથી વર્ષો જૂની સમસ્યાનો અંત લાવવાની સાથે જ ભાજપ સંગઠન અને રાજ્યોમાં ભાજપ સરકારના વિસ્તારમાં આપનું અમુલ્ય યોગદાન રહ્યું છે.

  • अथक परिश्रम से देश की सुरक्षा सुनिश्चित कर रहे गृहमंत्री @AmitShah जी को जन्मदिन की शुभकामनायें।

    CAA, व धारा 370 हटाने जैसे देशहित के निर्णय से वर्षों पुरानी समस्या का अंत करने के साथ ही भाजपा संगठन, और राज्यों में भाजपा सरकार के विस्तार में आपका अतुलनीय योगदान रहा है। pic.twitter.com/G8XEdA2udx

    — Piyush Goyal (@PiyushGoyal) October 22, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

નીતિન ગડકરીએ જન્મદિવસની પાઠવી શુભકામના

કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ જન્મદિવસની શુભકામના પાઠવતા કહ્યું કે, દેશના ગૃહપ્રધાન અને કેબિનેટમાં મારા મિત્ર અમિત શાહને જન્મદિવસની શુભકામના પાઠવું છુ. તમે સ્વસ્થ અને દીર્ધાયું રહો તેવી ઈશ્વર પાસે પ્રાર્થના કરું છુ.

  • देश के गृहमंत्री और कैबिनेट में मेरे साथी श्री अमित शाह जी को जन्मदिन की हार्दिक शुभकामनाएं। आप स्वस्थ और दीर्घायु रहें, ईश्वर से यही कामना करता हूं। @AmitShah

    — Nitin Gadkari (@nitin_gadkari) October 22, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

અમિત શાહને રાજકારણના ચાણક્ય કહેવામાં આવે છે. અમિત શાહનો જન્મ 22 ઓક્ટોબર 1964ના રોજ મુંબઈમાં થયો હતો. 2014 અને 2019ની લોકસભા ચૂંટણી સિવાય કેટલાક રાજ્યોમાં થયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની જીતનો શ્રેય અમિત શાહને જાય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.