ETV Bharat / bharat

ભારત હવે ધમકીઓથી ડરતો નથી, આ મોદી છે ક્યારેય નહીં ઝૂકે: મોદી - election

નવી દિલ્હી: વડાપ્રધાન મોદીએ કઠુઆની જનસભામાં પોતાની NDA સરકારના કાર્યકાળનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, અમારી સરકાર આપેલા વાયદામાં સાચી સાબિત થઈ છે. અહીં મહાગઠબંધન પર નિશાન સાધતા કહ્યું કે, મોટા પ્રમાણમાં મતદાન કરી મહામિલાવટીઓને જાકારો આપો.

twitter
author img

By

Published : Apr 14, 2019, 1:44 PM IST

વડાપ્રધાન મોદીના ભાષણના અંશો

  1. આ મોદી છે, વહેંચાશે પણ નહીં અને ઝૂકશે પણ નહીં.
  2. આ નવું હિન્દુસ્તાન છે, આતંકીઓને ઘરમાં ઘૂસીને મારશે.
  3. વંશવાદની વિરુદ્ધ મોદી દિવાસ બનીને ઊભો છે.
  4. કોંગ્રેસની ભૂલો દેશ આજે પણ ભોગવી રહ્યું છે.
  5. કોંગ્રેસ પાસે સુધારાની આશા ન રાખો, ન્યાય યોજના પણ આવી જ રીતે વિશ્વાસધાત છે.
  6. અહીં લોકો મુઠ્ઠીભર લોકોને ગુલામ નહીં બને, કાશ્મીરી પંડિતો માટે કોંગ્રેસે કશું નહી કર્યું.
  7. દેશમાં બે વડાપ્રધાન રાખવાની વાત થઈ રહી છે. કોંગ્રેસની નીતિઓને કારણે અનેક અત્યાચારોને નજરઅંદાજ કરાયા છે.
  8. જમ્મુ કાશ્મીરની ત્રણ પેઢીએ JKને નિચોવી લીધું છે.
  9. કોંગ્રેસ ફક્ત પરિવાર વિશે જ વિચારે છે.

વડાપ્રધાન મોદીના ભાષણના અંશો

  1. આ મોદી છે, વહેંચાશે પણ નહીં અને ઝૂકશે પણ નહીં.
  2. આ નવું હિન્દુસ્તાન છે, આતંકીઓને ઘરમાં ઘૂસીને મારશે.
  3. વંશવાદની વિરુદ્ધ મોદી દિવાસ બનીને ઊભો છે.
  4. કોંગ્રેસની ભૂલો દેશ આજે પણ ભોગવી રહ્યું છે.
  5. કોંગ્રેસ પાસે સુધારાની આશા ન રાખો, ન્યાય યોજના પણ આવી જ રીતે વિશ્વાસધાત છે.
  6. અહીં લોકો મુઠ્ઠીભર લોકોને ગુલામ નહીં બને, કાશ્મીરી પંડિતો માટે કોંગ્રેસે કશું નહી કર્યું.
  7. દેશમાં બે વડાપ્રધાન રાખવાની વાત થઈ રહી છે. કોંગ્રેસની નીતિઓને કારણે અનેક અત્યાચારોને નજરઅંદાજ કરાયા છે.
  8. જમ્મુ કાશ્મીરની ત્રણ પેઢીએ JKને નિચોવી લીધું છે.
  9. કોંગ્રેસ ફક્ત પરિવાર વિશે જ વિચારે છે.
Intro:Body:

ભારત હવે ધમકીઓથી ડરતો નથી, આ મોદી છે ક્યારેય નહીં ઝૂકે: મોદી





નવી દિલ્હી: વડાપ્રધાન મોદીએ કઠુઆની જનસભામાં પોતાની NDA સરકારના કાર્યકાળનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, અમારી સરકાર આપેલા વાયદામાં સાચી સાબિત થઈ છે. અહીં મહાગઠબંધન પર નિશાન સાધતા કહ્યું કે, મોટા પ્રમાણમાં મતદાન કરી મહામિલાવટીઓને જાકારો આપો.



વડાપ્રધાન મોદીના ભાષણના અંશો



આ મોદી છે, વહેંચાશે પણ નહીં અને ઝૂકશે પણ નહીં.

આ નવું હિન્દુસ્તાન છે, આતંકીઓને ઘરમાં ઘૂસીને મારશે.

વંશવાદની વિરુદ્ધ મોદી દિવાસ બનીને ઊભો છે.

કોંગ્રેસની ભૂલો દેશ આજે પણ ભોગવી રહ્યું છે.

કોંગ્રેસ પાસે સુધારાની આશા ન રાખો, ન્યાય યોજના પણ આવી જ રીતે વિશ્વાસધાત છે.

અહીં લોકો મુઠ્ઠીભર લોકોને ગુલામ નહીં બને, કાશ્મીરી પંડિતો માટે કોંગ્રેસે કશું નહી કર્યું.

દેશમાં બે વડાપ્રધાન રાખવાની વાત થઈ રહી છે. કોંગ્રેસની નીતિઓને કારણે અનેક અત્યાચારોને નજરઅંદાજ કરાયા છે.

જમ્મુ કાશ્મીરની ત્રણ પેઢીએ JKને નિચોવી લીધું છે.

કોંગ્રેસ ફક્ત પરિવાર વિશે જ વિચારે છે.

 


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.