ETV Bharat / bharat

કોંગ્રેસના પી એલ પુનિયાની જીભ લપસી, કહ્યું- સચિન પાયલટ ભાજપમાં...

author img

By

Published : Jul 13, 2020, 2:22 PM IST

રાજસ્થાન રાજકીય સંકટનો હજુ અંત આવ્યો નથી, ત્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી એલ પુનિયા (P L Punia)એ કહ્યું કે, સચિન પાયલટ ભાજપમાં છે.

Scindia while incommunicado
Scindia while incommunicado

નવી દિલ્હી: રાજસ્થાનમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે થોડીવારમાં કોંગ્રેસના ધારાસભ્ય દળની બેઠક યોજાવાની છે, ત્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી એલ પુનિયાએ કહ્યું કે, સચિન પાયલટ હવે ભાજપમાં છે. બાદમાં તેમણે ભૂલ સુધારતા કહ્યું કે, તેમણે સિંધિયાના સ્થાને પાયલટનું નામ લીધું હતું. કોંગ્રેસ નેતા પુનિયાએ આ વાત ત્યારે કહી છે, જ્યારે સચિન પાયલટે કહ્યું કે, હું ભાજપમાં નહીં જાઉ.

  • #WATCH Sachin Pilot is now in Bharatiya Janata Party. Everyone knows BJP’s attitude towards Congress party. We don’t need a certificate from BJP. In Congress Party, all leaders and workers are respected: AICC general secretary in-charge of Chhattisgarh, PL Punia pic.twitter.com/kQNd77J2cK

    — ANI (@ANI) July 13, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને છત્તીસગઢના પ્રભારી પી એલ પુનિયાને પુછવામાં આવ્યું કે, જ્યોતિરાદિત્ય સિંધિયાએ ટ્વીટ કરી કહ્યું કે, સચિન પાયલટની કોંગ્રેસમાં ઉપેક્ષા થઈ રહી છે. જેના પર પુનિયાએ કહ્યું કે, સચિન પાયલટ જી હવે ભારતીય જનતા પાર્ટીમાં છે અને ભાજપના કોંગ્રેસ પ્રત્યે ભાજપનું વલણ કેવું છે, તે બધાને ખબર છે. અમારે તેની પાસેથી સર્ટિફિકેટ લેવાની જરુરત નથી. કોંગ્રેસ પાર્ટીમાં બધા નેતાઓ અને કાર્યકર્તાઓનું સન્માન થાય છે.

  • ANI ने मुझसे ज्योतिरादित्य सिंधिया के बयान पर प्रतिक्रिया पूछी थी जिसके जवाब में मेरे मुँह से सचिन पायलट का नाम निकल गया। ये सहज मानवीय भूल और ज़बान फिसलने की मामला है। सचिन पायलट ख़ुद ही कह चुके हैं कि वे बीजेपी में नहीं जा रहे। वे अब भी कांग्रेस का हिस्सा हैं।⁦@ANIpic.twitter.com/YNI2kAqcTH

    — P L Punia (@plpunia) July 13, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

કોંગ્રેસ નેતા પી એલ પુનિયાએ ચોખવટ કરી કે, મને જ્યોતિરાદિત્ય સિંધિયા પર પ્રતિક્રિયા પુછી હતી. જેના જવાબમાં મેં ભૂલથી સચિન પાયલટનું નામ નીકળ્યું હતું. એ મારી ભૂલ હતી. સચિન પાયલટ ખુબ પોતે સ્વીકાર્યું કે, તે ભાજપમાં સામેલ થશે નહી. હવે તે કોંગ્રેસનો હિસ્સો છે.

નવી દિલ્હી: રાજસ્થાનમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે થોડીવારમાં કોંગ્રેસના ધારાસભ્ય દળની બેઠક યોજાવાની છે, ત્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી એલ પુનિયાએ કહ્યું કે, સચિન પાયલટ હવે ભાજપમાં છે. બાદમાં તેમણે ભૂલ સુધારતા કહ્યું કે, તેમણે સિંધિયાના સ્થાને પાયલટનું નામ લીધું હતું. કોંગ્રેસ નેતા પુનિયાએ આ વાત ત્યારે કહી છે, જ્યારે સચિન પાયલટે કહ્યું કે, હું ભાજપમાં નહીં જાઉ.

  • #WATCH Sachin Pilot is now in Bharatiya Janata Party. Everyone knows BJP’s attitude towards Congress party. We don’t need a certificate from BJP. In Congress Party, all leaders and workers are respected: AICC general secretary in-charge of Chhattisgarh, PL Punia pic.twitter.com/kQNd77J2cK

    — ANI (@ANI) July 13, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને છત્તીસગઢના પ્રભારી પી એલ પુનિયાને પુછવામાં આવ્યું કે, જ્યોતિરાદિત્ય સિંધિયાએ ટ્વીટ કરી કહ્યું કે, સચિન પાયલટની કોંગ્રેસમાં ઉપેક્ષા થઈ રહી છે. જેના પર પુનિયાએ કહ્યું કે, સચિન પાયલટ જી હવે ભારતીય જનતા પાર્ટીમાં છે અને ભાજપના કોંગ્રેસ પ્રત્યે ભાજપનું વલણ કેવું છે, તે બધાને ખબર છે. અમારે તેની પાસેથી સર્ટિફિકેટ લેવાની જરુરત નથી. કોંગ્રેસ પાર્ટીમાં બધા નેતાઓ અને કાર્યકર્તાઓનું સન્માન થાય છે.

  • ANI ने मुझसे ज्योतिरादित्य सिंधिया के बयान पर प्रतिक्रिया पूछी थी जिसके जवाब में मेरे मुँह से सचिन पायलट का नाम निकल गया। ये सहज मानवीय भूल और ज़बान फिसलने की मामला है। सचिन पायलट ख़ुद ही कह चुके हैं कि वे बीजेपी में नहीं जा रहे। वे अब भी कांग्रेस का हिस्सा हैं।⁦@ANIpic.twitter.com/YNI2kAqcTH

    — P L Punia (@plpunia) July 13, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

કોંગ્રેસ નેતા પી એલ પુનિયાએ ચોખવટ કરી કે, મને જ્યોતિરાદિત્ય સિંધિયા પર પ્રતિક્રિયા પુછી હતી. જેના જવાબમાં મેં ભૂલથી સચિન પાયલટનું નામ નીકળ્યું હતું. એ મારી ભૂલ હતી. સચિન પાયલટ ખુબ પોતે સ્વીકાર્યું કે, તે ભાજપમાં સામેલ થશે નહી. હવે તે કોંગ્રેસનો હિસ્સો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.