ETV Bharat / bharat

ભારતની માગ પર પાકિસ્તાનની ચુપકીદી, કુલભૂષણ જાઘવ નહીં કરી શકે દૂતાવાસનો સંપર્ક

author img

By

Published : Aug 3, 2019, 11:26 PM IST

ન્યુઝ ડેસ્કઃ પાકિસ્તાનની જેલમાં બંધ ભારતીય નાગરીક કુલભૂષણ જાધવ અને ભારતના રાજદૂત વચ્ચે મુલાકાતનો પ્રસ્તાવ મુક્યો હતો. જેનો પાકિસ્તાન તરફથી કોઈ જવાબ મળ્યો નથી. જેના કારણે રાજદૂત અને જાધવ વચ્ચેની મુલાકાત શક્ય બની નથી.

ભારતની માગ પર પાકિસ્તાનની ચુપકીદી, કુલભૂષણ જાઘવ નહીં કરી શકે દૂતાવાસનો સંપર્ક, ETV BHARAT

મીડિયા અહેવાલ પ્રમાણે, પાકિસ્તાને એવી શરત મુકી છે કે, અધિકારીઓ અને જાધવ વચ્ચેની મુલાકાત દરમિયાન પાકિસ્તાનનો એક ઉચ્ચ અધિકારી પણ ઉપસ્થિત રહેશે. ભારતે આ શરતને મંજુર રાખી નથી.

આંતરરાષ્ટ્રીય કોર્ટના આદેશ પછી પાકિસ્તાને જાઘવને રાજદ્વારી મદદ આપવા માટેની તૈયારી બતાવી હતી.

મળતી માહિતી પ્રમાણે જાધવ અને રાજદૂતો વચ્ચેની મુલાકાત શુક્રવારે બપોરે 3 વાગ્યે નક્કી થઈ હતી. આ પહેલા ગુરુવારે ભારતે પાકિસ્તાનને પત્ર લખ્યો હતો. ભારતે સ્પષ્ટતા કરી હતીં કે જાધવ અને રાજદ્વારી વચ્ચેની મુલાકાત કોઈ પણ જાતની રોકટોક વગર થવી જોઈએ.

ગુરુવારે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે કહ્યુ હતું કે, શુક્રવારે જાધવને દૂતાવાસનો સંપર્ક કરવા મંજૂરી અપાશે. પરંતુ, હવે પાકિસ્તાન તેની વાત પરથી ફરી ગયુ છે.

મીડિયા અહેવાલ પ્રમાણે, પાકિસ્તાને એવી શરત મુકી છે કે, અધિકારીઓ અને જાધવ વચ્ચેની મુલાકાત દરમિયાન પાકિસ્તાનનો એક ઉચ્ચ અધિકારી પણ ઉપસ્થિત રહેશે. ભારતે આ શરતને મંજુર રાખી નથી.

આંતરરાષ્ટ્રીય કોર્ટના આદેશ પછી પાકિસ્તાને જાઘવને રાજદ્વારી મદદ આપવા માટેની તૈયારી બતાવી હતી.

મળતી માહિતી પ્રમાણે જાધવ અને રાજદૂતો વચ્ચેની મુલાકાત શુક્રવારે બપોરે 3 વાગ્યે નક્કી થઈ હતી. આ પહેલા ગુરુવારે ભારતે પાકિસ્તાનને પત્ર લખ્યો હતો. ભારતે સ્પષ્ટતા કરી હતીં કે જાધવ અને રાજદ્વારી વચ્ચેની મુલાકાત કોઈ પણ જાતની રોકટોક વગર થવી જોઈએ.

ગુરુવારે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે કહ્યુ હતું કે, શુક્રવારે જાધવને દૂતાવાસનો સંપર્ક કરવા મંજૂરી અપાશે. પરંતુ, હવે પાકિસ્તાન તેની વાત પરથી ફરી ગયુ છે.

Intro:Body:

ભારતની માગ પર પાકિસ્તાનની ચુપકીદી, કુલભૂષણ જાઘવ નહીં કરી શકે દૂતાવાસનો સંપર્ક



ન્યુઝ ડેસ્કઃ  પાકિસ્તાને જેલમાં બંધ ભારતીય નાગરીક કુલભૂષણ જાધવ અને ભારતના રાજદૂત વચ્ચે મુલાકાતનો પ્રસ્તાવ મુક્યો હતો. જેનો પાકિસ્તાન તરફથી કોઈ જવાબ મળ્યો નથી. જેના કારણે રાજદૂત અને જાધવ વચ્ચેની મુલાકાત શક્ય બની નથી. 



મીડિયા અહેવાલ પ્રમાણે, પાકિસ્તાને એવી શરત મુકી છે કે, અધિકારીઓ અને જાધવ વચ્ચેની મુલાકાત દરમિયાન પાકિસ્તાનનો એક ઉચ્ચ અધિકારી પણ ઉપસ્થિત રહેશે. ભારતે આ શરતને મંજુર રાખી નથી.



આંતરરાષ્ટ્રીય કોર્ટના આદેશ પછી પાકિસ્તાને જાઘવને રાજદ્વારી મદદ આપવા માટેની તૈયારી બતાવી હતી. 



મળતી માહિતી પ્રમાણે જાધવ અને રાજદૂતો વચ્ચેની મુલાકાત શુક્રવારે બપોરે 3 વાગ્યે નક્કી થઈ હતી. આ પહેલા ગુરુવારે ભારતે પાકિસ્તાનને પત્ર લખ્યો હતો.  ભારતે સ્પષ્ટતા કરી હતીં કે જાધવ અને રાજદ્વારી વચ્ચેની મુલાકાત કોઈ પણ જાતની રોકટોક વગર થવી જોઈએ.



ગુરુવારે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે કહ્યુ હતું કે, શુક્રવારે જાધવને દૂતાવાસનો સંપર્ક કરવા મંજૂરી અપાશે. પરંતુ હવે પાકિસ્તાન તેની વાત પરથી ફરી ગયુ છે.


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.