ETV Bharat / bharat

CAB પર ઇમરાને કહ્યું- 'બિલ આંતરરાષ્ટ્રીય માનવાધિકાર કાયદા વિરુદ્ધ'

author img

By

Published : Dec 10, 2019, 8:09 PM IST

ઇસ્લામાબાદ: પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને સોમવારે ભારતની લોકસભામાં પાસ થયેલા નાગરિક સંશોધન બિલ પર પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે, બિલ હિન્દુત્વની વિચારઘારાને વધારો આપે છે. ભારતની લોકસભામાં સોમવારે રાત્રે ભારે હો હા અને ધમાલ વચ્ચે પસાર થઇ ગયેલા નાગરિકતા સુધારા ખરડાથી પાકિસ્તાનને મરચું લાગ્યું હતું અને પાકિસ્તાને આ ખરડાનો વિરોધ કરતું નિવેદન આપ્યું હતું. પાકિસ્તાને એવો દાવો કર્યો હતો કે, ભારતમાં વસતા લઘુમતિ મુસ્લિમોના અધિકાર પર આ ખરડો તરાપ મારે છે. મુસ્લિમોના અધિકારો છીનવાઇ જવાની શક્યતા છે. આ ખરડાથી મુસ્લિમોની સલામતી અંગે ચિંતા જાગે છે.

CAB પર ઇમરાનનું નિવેદન,કહ્યું આંતરાષ્ટ્રીય માનવાધિકાર કાયદા વિરૂદ્ધ છે આ બિલ
CAB પર ઇમરાનનું નિવેદન,કહ્યું આંતરાષ્ટ્રીય માનવાધિકાર કાયદા વિરૂદ્ધ છે આ બિલ

પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે નિવેદન આપ્યું કે, પાકિસ્તાન CABની નિંદા કરે છે. કારણ કે, બિલ ધર્મ અથવા આસ્થાના આધાર પર માનવ અધિકારો અને આંતરરાષ્ટ્રીય કાયદાનો ઉલ્લંધન કરે છે અને ખાસ કરીને લધુમતીઓના અધિકારો અને તેની સુરક્ષા માટે ચિંતાજનક છે.

પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને ટ્વીટ કરીને ભારતના લોકસભામાં પસાર થયેલા નાગરિકતા સંશોધન બિલનો વિરોધ કર્યો છે. પાકિસ્તાન પહેલા જ જમ્મુ-કાશ્મીરની કલમ 370ને હટાવાનો વિરોધ કરી રહ્યો હતો. હવે વધુ એક નિર્ણયના વિરોધમાં ઉતરી ગયું છે. ઇમરાન ખાને ટ્વીટ કરીને મોદી સરકાર અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પર નિશાન સાંધ્યું. ઇમરાન ખાને આરોપ મૂકયો કે, આ બિલ બંને દેશોની વચ્ચે થયેલી સમજૂતીની વિરૂદ્ધ છે.

ભારત સરકાર જે નાગરિકતા સંશોધન બિલ લાવ્યું છે, તેના અંતર્ગત પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી આવનાર હિન્દુ, બૌદ્ધ, જૈન, પારસી, સિખ, ઇસાઇ શરણાર્થીઓને ભારતની નાગરિકતા મળવામાં સરળતા થશે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું હતું કે, પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાનના કાયદામાં આ ઇસ્લામિક દેશ છે, આથી ત્યાં મુસ્લિમ અલ્પસંખ્યક નથી. આથી તેને આ બિલમાં સામેલ કરાયું નથી.

આ બિલ 10 કલાકથી પણ વધુ ચર્ચા ચાલી હતી. જેમાં મધ્યરાત્રે લોકસભામાં બિલ પાસ થયું હતું. જેમાં સમર્થનમાં 311 અને વિપક્ષમાં 80 મત પડ્યા હતા.આ બિલ અંતર્ગત પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફગાનિસ્તાનમાં ધાર્મિક રૂપથી ઉત્પીડિત હિન્દુ, બૌદ્ધ, જૈન, શીખ, પારસી અને ઇસાઇ ધર્મના નાગરિકોને ભારતીય નાગરિકતા આપવામાં આવશે.

પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે નિવેદન આપ્યું કે, પાકિસ્તાન CABની નિંદા કરે છે. કારણ કે, બિલ ધર્મ અથવા આસ્થાના આધાર પર માનવ અધિકારો અને આંતરરાષ્ટ્રીય કાયદાનો ઉલ્લંધન કરે છે અને ખાસ કરીને લધુમતીઓના અધિકારો અને તેની સુરક્ષા માટે ચિંતાજનક છે.

પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને ટ્વીટ કરીને ભારતના લોકસભામાં પસાર થયેલા નાગરિકતા સંશોધન બિલનો વિરોધ કર્યો છે. પાકિસ્તાન પહેલા જ જમ્મુ-કાશ્મીરની કલમ 370ને હટાવાનો વિરોધ કરી રહ્યો હતો. હવે વધુ એક નિર્ણયના વિરોધમાં ઉતરી ગયું છે. ઇમરાન ખાને ટ્વીટ કરીને મોદી સરકાર અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પર નિશાન સાંધ્યું. ઇમરાન ખાને આરોપ મૂકયો કે, આ બિલ બંને દેશોની વચ્ચે થયેલી સમજૂતીની વિરૂદ્ધ છે.

ભારત સરકાર જે નાગરિકતા સંશોધન બિલ લાવ્યું છે, તેના અંતર્ગત પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી આવનાર હિન્દુ, બૌદ્ધ, જૈન, પારસી, સિખ, ઇસાઇ શરણાર્થીઓને ભારતની નાગરિકતા મળવામાં સરળતા થશે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું હતું કે, પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાનના કાયદામાં આ ઇસ્લામિક દેશ છે, આથી ત્યાં મુસ્લિમ અલ્પસંખ્યક નથી. આથી તેને આ બિલમાં સામેલ કરાયું નથી.

આ બિલ 10 કલાકથી પણ વધુ ચર્ચા ચાલી હતી. જેમાં મધ્યરાત્રે લોકસભામાં બિલ પાસ થયું હતું. જેમાં સમર્થનમાં 311 અને વિપક્ષમાં 80 મત પડ્યા હતા.આ બિલ અંતર્ગત પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફગાનિસ્તાનમાં ધાર્મિક રૂપથી ઉત્પીડિત હિન્દુ, બૌદ્ધ, જૈન, શીખ, પારસી અને ઇસાઇ ધર્મના નાગરિકોને ભારતીય નાગરિકતા આપવામાં આવશે.

Intro:Body:

ઇસ્લામાબાદ : પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને સોમવારે ભારતની લોકસભામાં પાસ થયેલા નાગરિક સંશોધન બિલ પર પ્રતિક્રિયા આપી હતી.તેમણે કહ્યું કે,બિલ હિન્દુત્વની વિચારઘારાને વધારો આપે છે.ભારતની લોકસભામાં સોમવારે રાત્રે ભારે હો હા અને ધાંધલ વચ્ચે પસાર થઇ ગયેલા નાગરિકતા સુધારા ખરડાથી પાકિસ્તાનને મરચું લાગ્યું હતું અને પાકિસ્તાને આ ખરડાનો વિરોધ કરતું નિવેદન પ્રગટ કર્યું હતું.પાકિસ્તાને એવો દાવો કર્યો હતો કે ભારતમાં વસતા લઘુમતિ મુસ્લિમોના અધિકાર પર આ ખરડો તરાપ મારે છે અને મુસ્લિમોના અધિકારો છીનવાઇ જવાની શક્યતા છે. આ ખરડાથી મુસ્લિમોની સલામતી અંગે ચિંતા જાગે છે.  



ત્યારે  પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે નિવેદન આપ્યું કે પાકિસ્તાન CAB ની નિંદા કરે છે.કારણ કે બિલ ધર્મ અથવા આસ્થાના આધાર પર માનવ અધિકારો અને આંતરરાષ્ટ્રીય કાયદાનો ઉલ્લંધન કરે છે અને ખાસ કરીને અલ્પસંખ્યકોના અધિકારો અને તેની સુરક્ષા માટે ચિંતાજનક છે.પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને ટ્વીટ કરીને ભારતના લોકસભામાં પસાર થયેલા નાગરિકતા સંશોધન બિલનો વિરોધ કર્યો છે. પાકિસ્તાન પહેલાં જ જમ્મુ-કાશ્મીરની કલમ 370ને હટાવાનો વિરોધ કરી રહ્યો હતો. હવે વધુ એક નિર્ણયના વિરોધમાં ઉતરી ગયું છે. ઇમરાન ખાને ટ્વીટ કરીને મોદી સરકાર અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પર નિશાન સાંધ્યું. ઇમરાન ખાને આરોપ મૂકયો કે આ બિલ બંને દેશોની વચ્ચે થયેલી સમજૂતીની વિરૂદ્ધ છે.



ભારત સરકાર જે નાગરિકતા સંશોધન બિલ લાવ્યું છે તેના અંતર્ગત પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી આવનાર હિન્દુ, બૌદ્ધ, જૈન, પારસી, સિખ, ઇસાઇ શરણાર્થીઓને ભારતની નાગરિકતા મળવામાં સરળતા થશે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની તરફતી કહેવાયું છે કે પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાનના કાયદામાં આ ઇસ્લામિક દેશ છે, આથી ત્યાં મુસ્લિમ અલ્પસંખ્યક નથી. આથી તેને આ બિલમાં સામેલ કરાયું નથી.



10 કલાકથી પણ વધુ ચર્ચા ચાલી હતી જેમાં મધ્યરાત્રે લોકસબામાં બિલ પાસ થયું હતું.જેમાં સમર્થનમાં 311 અને વિપક્ષમાં 80 મત પડ્યા હતા.આ બિલ અંતર્ગત પાકિસ્તાન,બાંગ્લાદેશ અને અફગાનિસ્તાનમાં ધાર્મિક રૂપથી ઉત્પીડિત હિન્દુ,બૌદ્ધ,જૈન,સિખ,પારસી અને ઇસાઇ સમ્પ્રદાયના નાગરિકોને ભારતીય નાગરિકતા આપવામાં આવશે.


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.