ETV Bharat / bharat

Exclusive: પર્યાવરણ પ્રેમી હિમ્મતારામ ભાંભૂની પદ્મશ્રી માટે પસંદગી...

author img

By

Published : Jan 26, 2020, 7:00 PM IST

પ્રજાસત્તાક પ્રર્વની પૂર્વ સંધ્યાએ આ વર્ષના પદ્મ પુરસ્કારોની જાહેરાત કરી દેવામાં આવી છે. જે હેઠળ નાગૌરના રહેવાશી પર્યાવરણ પ્રેમી હિમ્મતારામ ભાંભૂનું પદ્મશ્રી એવોર્ડથી સન્માન કરવામાં આવશે. પર્યાવરણ પ્રેમી હિંમ્મતારામ ભાંભૂએ 3 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે પર્યાવરણ રક્ષણ અંગે ચર્ચા કરી હતી. પર્યાવરણ પ્રેમી હિમ્મતારામ ભાંભૂનો સૌથી પહેલા ઈન્ટરવ્યુ ઈટીવી ભારતે લીધું હતું. જેમાં તેમણે તેમના તરફથી કરવામાં આવેલા સેવાભાવી કાર્યોનું વર્ણન કર્યું છે.

ETV BHARAT
મળો પર્યાવરણ પ્રેમી હિમ્મતારામ ભાંભૂને, જેમની પદ્મશ્રી માટે કરવામાં આવી પસંદગી

નાગૌર: પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ કરવામાં આવેલા પદ્મ પુરસ્કારોની જાહેરાત હેઠળ નાગૌરના હિમ્મતારામ ભાંભૂને પદ્મશ્રી આપવાની જાહેરાત કરવામાં આવી છે. હિંમ્મતારામને આ એવોર્ડ પર્યાવરણના રક્ષણ માટે કરવામાં આવતા અદભૂત કાર્ય માટે આપવામાં આવશે. 69 વર્ષીય હિંમ્મતારામના આ સેવાભાવી કાર્યને જોઈને સૌથી પહેલા ઈટીવી ભારતે તેમનો ઈન્ટરવ્યુ લીધું. જેમાં તેમણે પર્યાવરણ પ્રતિ પોતાનો લગાવ અને પ્રેમ અંગે ખુલ્લીને ચર્ચા કરી છે.

વર્ષ 1975માં 19 વર્ષની ઉંમરમાં દાદીના કહેવાથી પીપળાનો છોડ વાવીને પર્યાવરણના રક્ષણનું બીજ ઉછેરનાર નાગૌરના હિમ્મતારામ આજે 69 વર્ષની ઉંમરમાં જીવ રક્ષા અને પર્યાવરણ રક્ષણનું કામ કરે છે. થોડા સમય પહેલાં તેમને રાષ્ટ્રપતિએ બોલાવ્યા હતા અને પર્યાવરણ રક્ષણ અંગે ચર્ચા કરી હતી. નાગૌરમાં સુખવાસી ગામના હિમ્મતારામ ભાંભૂએ 3 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રપતિ ભવનમાં પર્યાવરણ રક્ષણ, જીવ રક્ષા અને વસ્તી નિયંત્રણ જેવા જ્વલંત મુદ્દામાં પોતાના વિચાર રજૂ કર્યા હતા.

મળો પર્યાવરણ પ્રેમી હિમ્મતારામ ભાંભૂને, જેમની પદ્મશ્રી માટે કરવામાં આવી પસંદગી

ઈટીવી ભારત સાથે શેર કર્યા અનુભવ
દિલ્હીથી પરક ફરેલા હિમ્મતારામે ઈટીવી ભારત સાથે પોતાના અનુભવ શેર કર્યા અને કહ્યું કે, મુંગા પશુ-પક્ષિઓ માટે કરવામાં આવેલા કાર્યના કારણે જ તેમને દેશના પ્રથમ નાગરિક સાથે વિશ્વના જ્વલંત મુદ્દા પર પોતાની વાત રજૂ કરવાની તક મળી છે.

19 વર્ષની ઉંમરે રોપ્યો હતો પ્રથમ પીપળાનો છોડ
હિમ્મતારામ ભાંભૂએ 1975માં 19 વર્ષની ઉંમરે પોતાની દાદીના કહેવા પર પીપળાનો છોડ વાવ્યો હતો. જેની તેઓ નિયમિત સાર-સંભાળ લેતા હતા. તેમના દ્વારા રોપવામાં આવેલો પીપળાનો છોળ આજે વિશાળ વૃક્ષ બની ગયું છે. જેની સાથે જ મનમાં ફૂટેલું પર્યાવરણ રક્ષણનું બીજ આજે વિશાળ વટ વૃક્ષ બની ગયું છે.

6 હેક્ટર જમીન ખરીદીને 11 હજાર છોડ વાવ્યા
હિમ્મતારામે 6 હેક્ટર જમીન ખરીદીને 11 હજાર છોળ વાવી જંગલ તૈયાર કર્યું છે. જ્યાં હજારો પક્ષિઓ વસવાટ કરે છે. આ ઉપરાંત 2030 સુધીમાં હિમ્મતારામ ભાંભૂ 2 લાખ છોડ ઉછેરવા માગે છે. સાથે જ દેશને પ્લાસ્ટિક મુક્ત કરવા માટે અભિયાન ચલાવવા માગે છે.

નાગૌર: પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ કરવામાં આવેલા પદ્મ પુરસ્કારોની જાહેરાત હેઠળ નાગૌરના હિમ્મતારામ ભાંભૂને પદ્મશ્રી આપવાની જાહેરાત કરવામાં આવી છે. હિંમ્મતારામને આ એવોર્ડ પર્યાવરણના રક્ષણ માટે કરવામાં આવતા અદભૂત કાર્ય માટે આપવામાં આવશે. 69 વર્ષીય હિંમ્મતારામના આ સેવાભાવી કાર્યને જોઈને સૌથી પહેલા ઈટીવી ભારતે તેમનો ઈન્ટરવ્યુ લીધું. જેમાં તેમણે પર્યાવરણ પ્રતિ પોતાનો લગાવ અને પ્રેમ અંગે ખુલ્લીને ચર્ચા કરી છે.

વર્ષ 1975માં 19 વર્ષની ઉંમરમાં દાદીના કહેવાથી પીપળાનો છોડ વાવીને પર્યાવરણના રક્ષણનું બીજ ઉછેરનાર નાગૌરના હિમ્મતારામ આજે 69 વર્ષની ઉંમરમાં જીવ રક્ષા અને પર્યાવરણ રક્ષણનું કામ કરે છે. થોડા સમય પહેલાં તેમને રાષ્ટ્રપતિએ બોલાવ્યા હતા અને પર્યાવરણ રક્ષણ અંગે ચર્ચા કરી હતી. નાગૌરમાં સુખવાસી ગામના હિમ્મતારામ ભાંભૂએ 3 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રપતિ ભવનમાં પર્યાવરણ રક્ષણ, જીવ રક્ષા અને વસ્તી નિયંત્રણ જેવા જ્વલંત મુદ્દામાં પોતાના વિચાર રજૂ કર્યા હતા.

મળો પર્યાવરણ પ્રેમી હિમ્મતારામ ભાંભૂને, જેમની પદ્મશ્રી માટે કરવામાં આવી પસંદગી

ઈટીવી ભારત સાથે શેર કર્યા અનુભવ
દિલ્હીથી પરક ફરેલા હિમ્મતારામે ઈટીવી ભારત સાથે પોતાના અનુભવ શેર કર્યા અને કહ્યું કે, મુંગા પશુ-પક્ષિઓ માટે કરવામાં આવેલા કાર્યના કારણે જ તેમને દેશના પ્રથમ નાગરિક સાથે વિશ્વના જ્વલંત મુદ્દા પર પોતાની વાત રજૂ કરવાની તક મળી છે.

19 વર્ષની ઉંમરે રોપ્યો હતો પ્રથમ પીપળાનો છોડ
હિમ્મતારામ ભાંભૂએ 1975માં 19 વર્ષની ઉંમરે પોતાની દાદીના કહેવા પર પીપળાનો છોડ વાવ્યો હતો. જેની તેઓ નિયમિત સાર-સંભાળ લેતા હતા. તેમના દ્વારા રોપવામાં આવેલો પીપળાનો છોળ આજે વિશાળ વૃક્ષ બની ગયું છે. જેની સાથે જ મનમાં ફૂટેલું પર્યાવરણ રક્ષણનું બીજ આજે વિશાળ વટ વૃક્ષ બની ગયું છે.

6 હેક્ટર જમીન ખરીદીને 11 હજાર છોડ વાવ્યા
હિમ્મતારામે 6 હેક્ટર જમીન ખરીદીને 11 હજાર છોળ વાવી જંગલ તૈયાર કર્યું છે. જ્યાં હજારો પક્ષિઓ વસવાટ કરે છે. આ ઉપરાંત 2030 સુધીમાં હિમ્મતારામ ભાંભૂ 2 લાખ છોડ ઉછેરવા માગે છે. સાથે જ દેશને પ્લાસ્ટિક મુક્ત કરવા માટે અભિયાન ચલાવવા માગે છે.

Intro:नए साल की शुरुआत में 3 जनवरी को देश के प्रथम नागरिक महामहिम रामनाथ कोविंद सामने बैठकर ग्लोबल वार्मिंग और पर्यावरण संरक्षण जैसे ज्वलंत मुद्दों पर चर्चा करते समय नागौर के हिम्मताराम भाम्भू को क्या पता था कि कुछ ही दिनों में उन्हें देश के सर्वोच्च सम्मान में से एक पद्मश्री मिलने की घोषणा होने वाली है। गणतंत्र दिवस की पूर्व संध्या पर 25 जनवरी को जब यह घोषणा हुई तो उन्हें लगा जैसे पेड़, पर्यावरण और जीवों की रक्षा के लिए किए गए उनके 45 साल के संघर्ष को नई दिशा मिल गई है। नागौर के पर्यावरण प्रेमी हिम्मताराम भाम्भू के इस सफर पर खास रिपोर्ट...


Body:नागौर. जिले के छोटे से गांव सुखवासी में साल 1975 में पीपल का एक पौधा रोप कर उसे पेड़ बनाने का संकल्प लेने वाले हिम्मताराम भाम्भू के जेहन में महज 19 साल की उम्र में पर्यावरण संरक्षण का एक ऐसा बीज पड़ा जो आज एक विशाल वटवृक्ष बन चुका है। अपने इस 45 साल के संघर्ष में उन्होंने साढ़े 5 लाख से ज्यादा पौधे लगाए। जिनमें से करीब 3 लाख आज बड़े हरे भरे पेड़ बन चुके हैं। वन्यजीवों के शिकार की घटनाओं पर रोक लगाने के लिए भी वह हमेशा पहली पंक्ति में खड़े रहे। उनके इसी संघर्ष का नतीजा है कि आज उन्हें 69 साल की उम्र में देश के सर्वोच्च सम्मान में से एक पद्मश्री देने की घोषणा की गई है। इन 45 साल में हिम्मताराम भाम्भू ने हर दिन पर्यावरण, पेड़ और जीव रक्षा के लिए जिया है। मुद्दा पेड़ लगाने का हो या पेड़ों की रक्षा का, बात पर्यावरण संरक्षण की हो या जीवों के शिकार के विरोध की। हिम्मताराम हमेशा हिम्मत के साथ आगे ही खड़े दिखे। उन्होंने राष्ट्रीय राजमार्ग 65 पर नागौर से करीब 20 किमी दूर हरिमा गांव में खुद की खरीदी करीब 6 हैक्टेयर जमीन पर 11,000 पौधे लगाए। जो आज हरे भरे पेड़ बन चुके हैं। इसे उन्होंने पर्यावरण प्रशिक्षण केंद्र नाम दिया है। आज यहां एक घना जंगल बन गया है। जहां हजारों पशु पक्षी रहते हैं। आज भी उनके दिन की शुरुआत यहां रहने वाले मूक प्राणियों के लिए दाना पानी और चारे के इंतजाम करने से ही होती है।


Conclusion:इस साल की शुरुआत में हिम्मताराम भाम्भू को राष्ट्रपति भवन से बुलावा मिला और 3 जनवरी को उन्होंने देश के प्रथम नागरिक महामहिम रामनाथ कोविंद से ग्लोबल वार्मिंग और पर्यावरण संरक्षण जैसे ज्वलंत मुद्दों पर चर्चा की थी।
अब उनका कहना है कि उनका लक्ष्य 2030 तक प्रदेशभर में 2 लाख पौधे लगाकर हरे-भरे पेड़ बनाना है। इसके साथ ही वे पॉलीथिन मुक्त भारत के लिए एक अभियान भी शुरू करेंगे। जिसके तहत पॉलीथिन से होने वाले नुकसान को लेकर आमजन को जागरूक करेंगे। इसके साथ ही कपड़े से बने थैले का भी वितरण किया जाएगा। हिम्मताराम भाम्भू का कहना है कि युवाओं को नशे की लत से दूर करने के लिए भी वे अभियान चलाएंगे।
......

1-2-1_ हिम्मताराम भाम्भू, पर्यावरण प्रेमी, जिन्हें पद्मश्री देने की घोषणा हुई है।
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.