ભુવનેશ્વરઃ ઓડિશાના ગજપતિ જિલ્લામાં 3 ભાઈઓના ગૂંગળામણથી મોત નીપજ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે, આ ઘટના શુક્રવારે રાત્રે 9 વાગ્યે બની હતી.
મૃતકોની ઓળખ બિક્રમ માળી, સંજીવ માળી તરીકે થઈ છે.આ ઘટના શુક્રવારે રાત્રે 9 વાગ્યે બની હતી. સંજીવ ટનલમાંથી થોડો સામાન લેવા ગયો હતો અને અચાનક બેહોશ થઈ ગયો હતો. 2 ભાઈઓ બેહોશ થયા પછી, ત્રીજો ભાઈ જીતુ પણ તેમના ભાઈઓને બચાવવા ટનલમાં ગયો, પણ તે ત્યાં બેહોશ થઈ ગયો.