ETV Bharat / bharat

#MeToo : એમ.જે.અકબર સામે મારા આક્ષેપ કાલ્પનિક નથી, પ્રિયા રમાણીનું કોર્ટમાં નિવેદન

નવી દિલ્હીઃ મીટૂ આંદોલન દરમિયાન એમ. જે અકબર સામે શારીરિક ઉત્પીડનનો આક્ષેપ કરાનારા પત્રકાર પ્રિયા રમાણીએ નવી દિલ્હીની કોર્ટમાં નિવેદન નોંધાવ્યુ છે. જેમાં તેમણે કહ્યું કે, આમ કરવા પાછળ તેમનો બીજો કોઈ હેતુ નથી. મારી સાથે બનેલા બનાવ અંગે મે ટ્વીટ કરી મારી વેદના રજૂ કરી હતી, આ ટ્વીટ કરવું ખોટુ, અપમાનજનક અને કોઈની લાગણીને ઠેસ પહોંચાડે છે, તેવી કોઈ વાત સાથે હું સહમત નથી.

author img

By

Published : Nov 22, 2019, 12:24 PM IST

#MeToo MeToo news એમ. જે. અકબર યૌન ઉત્પીડન કેસ me too અભિયાનની શરૂઆત about me too Campaign મીટૂ અભિયાન એમ. જે. અકબર સામે આક્ષેપો m j akbar latest update

પત્રકાર પ્રિયા રમાણીએ દિલ્હીની કોર્ટમાં કહ્યું કે મીટૂ આંદોલન દરમિયાન પૂર્વ કેન્દ્રિય પ્રધાન એમ. જે. અકબર સામે યૌન ઉત્પીડનના આક્ષેપ લગાવવા પાછળ તેમનો કોઈ ખોટો ઉદ્દેશ્ય નથી.

રમાણીએ અકબર દ્વારા દાખલ કરાયેલા માનહાનિના કેસમાં વકીલ દ્વારા પૂછાયેલા પ્રશ્ન દરમિયાન મેટ્રોપૉલિટન મેજિસ્ટ્રેટ વિશાલ પાહૂઝા સમક્ષ આ વાત કરી.

ગયા વર્ષે 17 ઓક્ટોબરે કેન્દ્રીય પ્રધાનના પદ પરથી રાજીનામુ આપનાર અકબરે મીટૂ આંદોલન દરમિયાન સોશિયલ મીડિયા પર પોતાનુ નામ લેવાતા રમાણી વિરૂધ્ધ માનહાનિની ફરિયાદ નોંધાવી હતી.

આ અંગે રમાણીએ કહ્યું, મારા દ્વારા મૂકાયેલા આક્ષેપ મનઘડત અને કાલ્પનિક છે તેમ કહેવું યોગ્ય નથી. આરોપી સામે કરેલા આક્ષેપ મહિલાઓને સશક્ત બનાવવા નહીં પણ કોઈ અન્ય હેતુથી લગાવ્યા છે તે માન્યતા પણ ખોટી છે. અકબર સામે મારા ટ્વીટથી તેમનું અપમાન થાય કે ભાવનાને ઠેસ પહોંચે તેવું નહોતુ.

ન્યાયાલયે પ્રિયા રમાણીના નિવેદન નોંધ્યા બાદ આગળની સુનાવણી માટે 10 ડિસેમ્બરની મુદ્દત આપી છે.

પત્રકાર પ્રિયા રમાણીએ દિલ્હીની કોર્ટમાં કહ્યું કે મીટૂ આંદોલન દરમિયાન પૂર્વ કેન્દ્રિય પ્રધાન એમ. જે. અકબર સામે યૌન ઉત્પીડનના આક્ષેપ લગાવવા પાછળ તેમનો કોઈ ખોટો ઉદ્દેશ્ય નથી.

રમાણીએ અકબર દ્વારા દાખલ કરાયેલા માનહાનિના કેસમાં વકીલ દ્વારા પૂછાયેલા પ્રશ્ન દરમિયાન મેટ્રોપૉલિટન મેજિસ્ટ્રેટ વિશાલ પાહૂઝા સમક્ષ આ વાત કરી.

ગયા વર્ષે 17 ઓક્ટોબરે કેન્દ્રીય પ્રધાનના પદ પરથી રાજીનામુ આપનાર અકબરે મીટૂ આંદોલન દરમિયાન સોશિયલ મીડિયા પર પોતાનુ નામ લેવાતા રમાણી વિરૂધ્ધ માનહાનિની ફરિયાદ નોંધાવી હતી.

આ અંગે રમાણીએ કહ્યું, મારા દ્વારા મૂકાયેલા આક્ષેપ મનઘડત અને કાલ્પનિક છે તેમ કહેવું યોગ્ય નથી. આરોપી સામે કરેલા આક્ષેપ મહિલાઓને સશક્ત બનાવવા નહીં પણ કોઈ અન્ય હેતુથી લગાવ્યા છે તે માન્યતા પણ ખોટી છે. અકબર સામે મારા ટ્વીટથી તેમનું અપમાન થાય કે ભાવનાને ઠેસ પહોંચે તેવું નહોતુ.

ન્યાયાલયે પ્રિયા રમાણીના નિવેદન નોંધ્યા બાદ આગળની સુનાવણી માટે 10 ડિસેમ્બરની મુદ્દત આપી છે.

Intro:Body:

https://www.etvbharat.com/hindi/delhi/bharat/bharat-news/no-malafide-motive-for-accusing-mj-akbar-priya-ramani-tells-delhi-court/na20191121235104553



#MeToo : रमानी ने अदालत से कहा, अकबर पर आरोप लगाने के पीछे कोई 'बाहरी' मकसद नहीं




Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.