ETV Bharat / bharat

નિર્ભયા કેસ: બીજા આરોપી મુકેશે સુપ્રીમ કોર્ટ સમક્ષ ક્યૂરેટિવ પિટિશન દાખલ કરી - Supreme Court

નવી દિલ્હી: નિર્ભયા ગેંગરેપ અને હત્યા કેસમાં ચાર આરોપીઓમાં પૈકીના એક મુકેશે સુપ્રીમ કોર્ટમાં ક્યૂરેટિવ પિટિશન દાખલ કરી છે. આ પહેલા અન્ય એક દોષી વિનયે પણ ક્યૂરેટિવ પિટિશન દાખલ કરી હતી.

Nirbhaya Case
નિર્ભયા કેસ
author img

By

Published : Jan 9, 2020, 11:57 PM IST

  • શું છે ક્યૂરેટિવ પિટિશન?

ક્યૂરેટિવ પિટિશન એ સમયે દાખલ કરવામાં આવે છે જ્યારે કોઈ ગુનેગારની રાષ્ટ્રપતિને મોકલવામાં આવેલી દયા અરજી અને સુપ્રીમ કોર્ટમાં પુનર્વિચાર અરજી રદ કરવામાં આવે ત્યારે ક્યૂરેટિવ પિટિશન દાખલ કરવામાં આવે છે. આવા કિસ્સામાં ક્યૂરેટિવ પિટિશન એ આરોપી પાસેની અંતિમ તક હોય છે જેના દ્વારા તે પોતાના માટે નક્કી કરવામાં આવેલી સજાને ઘટાડવા માટે વિનંતી કરી શકે છે.

સુપ્રીમ કોર્ટે 9 જુલાઈ 2018ના રોજ આ કેસના અન્ય ત્રણ આરોપીની પુનર્વિચાર અરજી નકારી કાઢી હતી અને જણાવ્યું હતું કે, આરોપીઓએ 2017ના નિર્ણયની સમીક્ષા કરવા કોઈ આધાર આપ્યો નહતો.

આપને જણાવી દઈએ કે, આરોપીઓ પૈકીના એક રામ સિંહે દિલ્હીની તિહાડ જેલમાં આત્મહત્યા કરી હતી.

આ કેસના આરોપીઓમાં એક સગીર હતો. જેને ત્રણ વર્ષ સુધી બાળ સુધાર ગૃહમાં રખાયા બાદ છોડી દેવામાં આવ્યો હતો.

આરોપીઓને નીચલી અદાલત અને દિલ્હી હાઈકોર્ટ દ્વારા 2017માં સંભળાવવામાં આવેલી ફાંસીની સજાને સુપ્રીમ કોર્ટ દ્વારા પણ યથાવત રાખવામાં આવી હતી.

  • શું છે ક્યૂરેટિવ પિટિશન?

ક્યૂરેટિવ પિટિશન એ સમયે દાખલ કરવામાં આવે છે જ્યારે કોઈ ગુનેગારની રાષ્ટ્રપતિને મોકલવામાં આવેલી દયા અરજી અને સુપ્રીમ કોર્ટમાં પુનર્વિચાર અરજી રદ કરવામાં આવે ત્યારે ક્યૂરેટિવ પિટિશન દાખલ કરવામાં આવે છે. આવા કિસ્સામાં ક્યૂરેટિવ પિટિશન એ આરોપી પાસેની અંતિમ તક હોય છે જેના દ્વારા તે પોતાના માટે નક્કી કરવામાં આવેલી સજાને ઘટાડવા માટે વિનંતી કરી શકે છે.

સુપ્રીમ કોર્ટે 9 જુલાઈ 2018ના રોજ આ કેસના અન્ય ત્રણ આરોપીની પુનર્વિચાર અરજી નકારી કાઢી હતી અને જણાવ્યું હતું કે, આરોપીઓએ 2017ના નિર્ણયની સમીક્ષા કરવા કોઈ આધાર આપ્યો નહતો.

આપને જણાવી દઈએ કે, આરોપીઓ પૈકીના એક રામ સિંહે દિલ્હીની તિહાડ જેલમાં આત્મહત્યા કરી હતી.

આ કેસના આરોપીઓમાં એક સગીર હતો. જેને ત્રણ વર્ષ સુધી બાળ સુધાર ગૃહમાં રખાયા બાદ છોડી દેવામાં આવ્યો હતો.

આરોપીઓને નીચલી અદાલત અને દિલ્હી હાઈકોર્ટ દ્વારા 2017માં સંભળાવવામાં આવેલી ફાંસીની સજાને સુપ્રીમ કોર્ટ દ્વારા પણ યથાવત રાખવામાં આવી હતી.

Intro:वाराणसी: अयोध्या में विवादित स्थान पर राम मंदिर निर्माण को लेकर सुप्रीम कोर्ट के फैसले के बाद काशी विश्वनाथ मंदिर के पास मौजूद ज्ञानवापी मस्जिद को लेकर भी कोर्ट कचहरी में फाइलें खुलने लगी थी जिसके बाद आज ज्ञानवापी मस्जिद के पुरातात्विक सर्वेक्षण को कराए जाने की एप्लीकेशन पर सुनवाई की जानी थी लेकिन मामले में अगली तिथि 21 जनवरी मुकर्रर की गई है. हिंदू पक्षकारों के वकील की मानें तो आज सिविल जज सीनियर डिवीजन फास्ट ट्रैक कोर्ट में थी सुनवाई हुई जिसमें मुस्लिम पक्षकारों ने प्रार्थना पत्र दिया है की उनके एक वकील बीमार हैं. इसलिए अपना पक्ष रखने के लिए कुछ और वक्त कोर्ट उन्हें दे. जिसपर जज ने 21 जनवरी अगली सुनवाई की डेट दी है.Body:वीओ-01 दरअसल दिसंबर 2019 में ज्ञानवापी मस्जिद सहित विश्वनाथ मंदिर परिसर के पुरातात्विक सर्वेक्षण कराने की अपील प्राचीन मूर्ति स्वयंभू ज्योतिर्लिंग भगवान विश्वेश्वर की ओर से की गई. अपील पर सिविल जज (सीनियर डिवीजन-फास्ट ट्रैक कोर्ट) की अदालत में प्रार्थना पत्र दिया गया जिस पर 9 जनवरी यानी आज सुनवाई होनी थी. Conclusion:वीओ-02 काशी विश्वनाथ मंदिर परिक्षेत्र में ज्ञानवापी मस्जिद भी स्थित है, जिसका मुकदमा 1991 से स्थानीय अदालत में चल रहा है. 1991 में दायर मुकदमे में यह मांग की गई थी कि मस्जिद ज्योतिर्लिंग विश्वेश्वर मंदिर का एक अंश है, जहां हिंदू आस्थावानों को पूजा-पाठ, दर्शन का अधिकार है. कोर्ट से यह मांग प्राचीन मूर्ति स्वयंभू ज्योतिर्लिंग भगवान विश्वेश्वर के पक्षकार पंडित सोमनाथ व्यास और अन्य ने दायर की थी. मुकदमे में अंजुमन इंतजामिया मस्जिद तथा अन्य विपक्षी भी हैं. फिलहाल अभी इस मामले में अगली सुनवाई 21 जनवरी को होगी.

बाइट- विजय शंकर रस्तोगी, वकील हिंदू पक्षकार

Gopal mishra

9939809074
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.