ETV Bharat / bharat

કૃષ્ણાસ્વામી નટરાજનની ભારતીય કોસ્ટગાર્ડના મહાનિર્દેશક પદે નિયુક્તિ

ન્યુઝ ડેસ્કઃ કૃષ્ણાસ્વામી નટરાજને રવિવારે ભારતીય તટરક્ષકદળનું સર્વોચ્ચ પદ ગ્રહણ કર્યુ હતું. રાજેન્દ્રસિંહની જગ્યાએ તેમને કોસ્ટગાર્ડનાં મહાનિર્દેશક બનાવાયા છે. કૃષ્ણાસ્વામી 18 જાન્યુઆરી 1984માં સેનામાં જોડાયા હતા.

author img

By

Published : Jun 30, 2019, 9:34 PM IST

કૃષ્ણાસ્વામી નટરાજનની ભારતીય કોસ્ટગાર્ડના મહાનિર્દેશક પદે નિયુક્તિ

નટરાજન પાસે કાંઠા વિસ્તારમાં અને જહાજમાં બંને જગ્યાએ કામ કરવાનો બહોળો અનુભવ છે. તેમણે ફ્લેગ ઑફિસરના ભારતીય કોસ્ટગાર્ડનાં અલગ-અલગ જહાજો-એડવાન્સ ઑફશોર પેટ્રોલ વૈસલ સંગ્રામ, ઑફશોર પેટ્રોલ વૈસલ વીરા, ફાસ્ટ પેટ્રોલ વૈસલ કનકલતા બરૂઆ અને ઈનશોર વૈસલ ચાંદબીબીનું સંચાલન કર્યુ છે. તેમની મહત્વની કામગીરીમાં કમાન્ડર કોસ્ટગાર્ડ જિલ્લા નંબર 5 (તમિલનાડુ) અને કમાન્ડિંગ ઑફિસર ICGS મંડપમનો સમાવેશ થાય છે.

કૃષ્ણાસ્વામીએ મદ્રાસ વિશ્વવિદ્યાલયથી રક્ષા અને વ્યુહાત્મક અભ્યાસમાં સ્નાતક ડિગ્રી મેળવી છે. આ ઉપરાંત, US કોસ્ટગાર્ડ રિઝર્વ ટ્રેનિંગ સેન્ટર, યૉર્કટાઉન, વર્જીનિયાથી રેસ્ક્યુ અને સમુદ્રી સુરક્ષા અને બંદર સંચાલનમાં કુશળતા મેળવી છે. તેમને 2011 વિશિષ્ટ સેવા બદલ રાષ્ટ્રપતિ પદક અને 1996માં ટાટ્રાસ્ટક પદક હાંસિલ કર્યુ છે.

નટરાજન પાસે કાંઠા વિસ્તારમાં અને જહાજમાં બંને જગ્યાએ કામ કરવાનો બહોળો અનુભવ છે. તેમણે ફ્લેગ ઑફિસરના ભારતીય કોસ્ટગાર્ડનાં અલગ-અલગ જહાજો-એડવાન્સ ઑફશોર પેટ્રોલ વૈસલ સંગ્રામ, ઑફશોર પેટ્રોલ વૈસલ વીરા, ફાસ્ટ પેટ્રોલ વૈસલ કનકલતા બરૂઆ અને ઈનશોર વૈસલ ચાંદબીબીનું સંચાલન કર્યુ છે. તેમની મહત્વની કામગીરીમાં કમાન્ડર કોસ્ટગાર્ડ જિલ્લા નંબર 5 (તમિલનાડુ) અને કમાન્ડિંગ ઑફિસર ICGS મંડપમનો સમાવેશ થાય છે.

કૃષ્ણાસ્વામીએ મદ્રાસ વિશ્વવિદ્યાલયથી રક્ષા અને વ્યુહાત્મક અભ્યાસમાં સ્નાતક ડિગ્રી મેળવી છે. આ ઉપરાંત, US કોસ્ટગાર્ડ રિઝર્વ ટ્રેનિંગ સેન્ટર, યૉર્કટાઉન, વર્જીનિયાથી રેસ્ક્યુ અને સમુદ્રી સુરક્ષા અને બંદર સંચાલનમાં કુશળતા મેળવી છે. તેમને 2011 વિશિષ્ટ સેવા બદલ રાષ્ટ્રપતિ પદક અને 1996માં ટાટ્રાસ્ટક પદક હાંસિલ કર્યુ છે.

Intro:Body:

https://www.etvbharat.com/hindi/uttarakhand/bharat/bharat-news/natarajan-took-over-as-new-chief-of-indian-coast-guard-1-1/na20190630144812164





कृष्णास्वामी नटराजन बने भारतीय तटरक्षक बल के नए महानिदेशक





नई दिल्ली: कृष्णास्वामी नटराजन ने भारतीय तटरक्षक बल के मुखिया का पदभार ग्रहण किया. उन्होंने राजेंद्र सिंह की जगह ली है, जो कि आज रिटायर हुए हैं. वह 18 जनवरी, 1984 को सेना में शामिल हुए थे. उनके पास मद्रास विश्वविद्यालय से रक्षा और सामरिक अध्ययन में स्नातकोत्तर की उपाधि है.



नटराजन ने तटरक्षक बल में जहाज और तट दोनों पर विभिन्न पदों पर काम किया है. फ्लैग ऑफिसर ने भारतीय चटरक्षक बल के विभिन्न जहाजों- एडवांस ऑफशोर पेट्रोल वैसल संग्राम, ऑफशोर पेट्रोल वैसल वीरा, फास्ट पेट्रोल वैसल कनकलता बरुआ और इनशोर पेट्रोल वैसल चांदबीबी को कमांड किया है.

उनकी तट पर महत्वपूर्ण तैनातियों में कमांडर कोस्ट गार्ड जिला नंबर 5 (तमिलनाडु) और कमांडिंग ऑफिसर आईसीजीएस मंडपम शामिल है. दिल्ली मुख्यालय में तैनाती के दौरान उनके प्रमुख कार्य प्रधान निदेशक (नीति और योजना), तटरक्षक सेवा चयन बोर्ड के अध्यक्ष, प्रधान निदेशक (परियोजना), संयुक्त निदेशक (ऑपरेशंस), तटरक्षक सलाहकार (सीजीए) के महानिदेशक के तौर पर रहे हैं.

मई 14 से जुलाई 15 के बीच वह तटरक्षक क्षेत्र के कमांडर (अंडमान और निकोबार) रहे और 27 जुलाई, 2015 को उन्होंने पश्चिमी क्षेत्र की कमान संभाली. उन्हें 12 अग्सत, 2016 को अतिरिक्त महानिदेशक बनाया गया. वर्तमान में वह तटरक्षक कमांडर (पश्चिमी सीबोर्ड) की जिम्मेदारी संभाल रहे हैं. वह वेलिंगटन के डिफेंस सर्विसेज स्टाफ कॉलेज के एलुमिनी (पूर्व छात्र) हैं.



उन्होंने यूएस कोस्ट गार्ड रिजर्व ट्रेनिंग सेंटर, यॉर्कटाउन, वर्जीनिया से खोज और बचाव के साथ-साथ समुद्री सुरक्षा और बंदरगाह संचालन में विशेषज्ञता हासिल की है. अतिरिक्त महानिदेशक नटराजन 2011 में राष्ट्रपति तथागत पदक (विशिष्ट सेवा) और 1996 में टाट्रास्क पदक (मेधावी) के प्राप्तकर्ता हैं. उनकी पत्नी का नाम जयंति नटराजन हैं और जोड़े के दो बच्चे हैं.

 


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.