ETV Bharat / bharat

આજે વડાપ્રધાન મોદી ખંડવા તેમજ ઈંદૌરમાં જનસભા સંબોધશે

author img

By

Published : May 12, 2019, 10:34 AM IST

ભોપાલ: મધ્યપ્રદેશમાં 8 બેઠક પર યોજાનાર સાતમા તબક્કાના મતદાન માટે ચૂંટણી પ્રચાર જોરશોરમાં છે. આ સાથે જ વડાપ્રધાન મોદી રવિવારે રાજ્યની યાત્રા પર આવી રહ્યાં છે. તેઓ ખંડવા તેમજ ઈન્દોરમાં જનસભાને સંબોધિત કરશે.

મોદી ખંડવા તેમજ ઈંદૌરમાં જનસભા સંબોધશે

મળતી માહિતી પ્રમાણે, વડાપ્રધાન મોદી રવિવારે બે જનસભાને સંબોધિત કરશે. તેમની પ્રથમ જનસભા સાંજે 4 કલાકે ખંડવાના છંગાંવ માખનના વી.રમન વિશ્વવિદ્યાલય ગ્રાઉન્ડમાં અને બીજી જનસભા સાંજે 6 કલાકે ઈંદૌરના દશહરા ગ્રાઉન્ડ પર યોજાશે.

આપને જણાવી દઈએ કે, માલવા અંચલની આઠ બેઠકો પર 19 મેના મતદાન થવાનું છે. આ વિસ્તારને ભાજપનો ગઢ માનવામાં આવે છે. ત્યારે વર્તમાનમાં આઠ બેઠકોમાંથી સાત બેઠકો પર ભાજપનો કબ્જો છે.

મળતી માહિતી પ્રમાણે, વડાપ્રધાન મોદી રવિવારે બે જનસભાને સંબોધિત કરશે. તેમની પ્રથમ જનસભા સાંજે 4 કલાકે ખંડવાના છંગાંવ માખનના વી.રમન વિશ્વવિદ્યાલય ગ્રાઉન્ડમાં અને બીજી જનસભા સાંજે 6 કલાકે ઈંદૌરના દશહરા ગ્રાઉન્ડ પર યોજાશે.

આપને જણાવી દઈએ કે, માલવા અંચલની આઠ બેઠકો પર 19 મેના મતદાન થવાનું છે. આ વિસ્તારને ભાજપનો ગઢ માનવામાં આવે છે. ત્યારે વર્તમાનમાં આઠ બેઠકોમાંથી સાત બેઠકો પર ભાજપનો કબ્જો છે.

Intro:Body:

प्रधानमंत्री मोदी की आज खंडवा व इंदौर में जनसभाएं



 (09:41) 



भोपाल, 12 मई (आईएएनएस)| मध्य प्रदेश में आठ सीटों पर होने वाले चौथे चरण के मतदान के लिए चुनाव प्रचार ने जोर पकड़ लिया है। इसी क्रम में प्रधानमंत्री नरेंद्र मोदी रविवार को राज्य के दौरे पर आ रहे हैं। वे यहां खंडवा व इंदौर में जनसभा को संबोधित करेंगे।





भाजपा से मिली जानकारी के अनुसार, प्रधानमंत्री मोदी रविवार को दो जनसभाओं को संबोधित करने वाले हैं। उनकी पहली जनसभा शाम को 4 बजे खंडवा के छैगांव माखन के वी.रमन विश्वविद्यालय मैदान में और दूसरी जनसभा शाम को 6 बजे इंदौर के दशहरा मैदान में आयोजित होगी।



ज्ञात हो कि, मालवा अंचल की आठ सीटों पर 19 मई को मतदान होने वाला है। इस क्षेत्र को भाजपा का गढ़ माना जाता है। यहां वर्तमान में आठ सीटों में से सात पर भाजपा का कब्जा है।



--आईएएनएस




Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.